વડોદરા મા પિતા પુત્ર એ એક સાથે આત્મહત્યા કરી લીધી
હાલમાં જ એક દુઃખ ઘટના બની છે, જેના પગલે પરિવારજનોમાં શોકની લાગણીઓ વર્તાય ગઈ છે.આપણે આત્મહત્યાના અનેક બનાવો જોઈએ હશે પણ હાલમાં જ પિતા અને પુત્ર એક સાથે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.ત્યારે ચાલો અમે આપને માહિતગાર કરીએ કે આખરે ક્યાં કારણોસર આ બનાવ બન્યો અનેં આત્મહત્યા કરવા પાછળનું કારણ શું હતું!
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, વડોદરામાંશહેરમાં ઉદ્યોગપતિ પિતા પુત્રએ એકસાથે ટ્રેન નીચે આવીને જીવન ટૂંકાવી લીધું. મળતી માહિતી મુજબ જાણવા મળેલ કે ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને પુત્ર રશેશ દલાલે આપઘાત કર્યો. રેલવે પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા છે.
આ ઘટના ખૂબ જ કરુણદાયક અને હ્દયસ્પર્શી બની હતી.
હતી કારણ કે ટ્રેન નીચે આવતા નાં લીધે અકસ્માત સ્થળ પર અરેરાટી ભરાઈ જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પિતા પુત્ર બંનેના માથા ધડથી અલગ થઈ ગયા હતા. તો શરીરના માંસના ટુકડા રેલવે ટ્રેક પર પથરાયેલા હતા.
લકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા 73 વર્ષીય દિલીપભાઇ વિમલભાઇ દલાલ અને તેમના 43 વર્ષીય પુત્ર રસેશ દિલીપભાઇ દલાલે મંગળવારે સાંજે તેઓ ઘરેથી ‘મકરપુરા ટિકિટ લેવા જઈએ છીએ’ તેવુ કહીને ઘરેથી નીકળ્યા હતા. દિલીભાઈનોપુત્ર રશેષ માનસિક બીમાર હતો અપરિણીત હતો. ત્યારે તેમણે કયા કારણોસર આ પગલુ ભર્યું તે મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.