Gujarat

હિના હત્યા કેસમાં ખુલાસો! સચિનની પત્ની સામે હિનાએ કર્યું હતું એવું કે….

આખા ગુજરાતમાં હીનાનાં હત્યા કેસે તહેરકો મચાવી દીધો હતો અને એક પછી એક ખુલાસાઓ થયા છે, ત્યારે ફરી એકવાર એક ઘટના સામે આવી છે, જેના પગલે તમે આ ઘટના વિશે જાણીને આશ્ર્ચય થશો. આપણે સૌ કોઇ જાણીએ છે કે, સચિન એક પત્ની હોવા છતાં પણ તે મહેંદી સાથે લીવ ઇન રિલેશિપમાં હતો અને આ બાબત વિશે તેમની પહેલી પત્નીને ખબર જ પડી ગઈ હતી. આ વાતો ખુલાસો ત્યારે બહાર આવ્યોતેના વિશે અમે આપને જણાવીશું.

સચિન હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને સચિન સહિત તેનો પરિવાર પ્રેમીકા મહેંદી અને સચિનના પ્રેમ સબંધને લઇને અજાણ હોવાનુ કહી રહ્યા છે, ત્યારે હાલમાં જાણવા મળ્યું છે કે,.. મહેંદીએ સચિનને પત્નીની હાજરીમાં અમદાવાદમા મારમાર્યો હતો. જેમા તેની પત્નિએ માર ખાતા બચાવ્યો હોવાનુ સૂત્રો પાસેથી માહિતી મળી હતી. ખરેખર આ કેસે ગુજરાતનાં દરેક લોકીને મુંઝવણમાં મૂકી દીધા હતા અને એક પછી એક રહ્યસ્યો ખુલતા ગયા તેમ આ કેસ ની અસલી હકીકત સામે આવી.

આપણે જાણીએ છે કે 8 ઓક્ટોબર મોડી રાત્રે પેથાપુરની ગૌશાળામા એક માસૂમને તરછોડવામા આવ્યો હતો. બાળકની માના પ્રેમીએ તેને તરછોડતા પહેલા મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ કેસમા પોલીસે 20 કલાક બાદ માસુમને તરછોડનાર પિતાને ઝડપી લીધો હતો. ત્યારબાદ સમગ્ર બાબતે પડદો ઉંચકાયો હતો.બ સચિન દિક્ષિતની પત્નિ આરાધનાએ સચિનનો ફોન ચેક કર્યો હતો, તે સમયે આરાધનાએ ફોન કર્યો હતો. ત્યારબાદ સચિન સાથે આ બાબતે વાત કરતા સચિને કહ્યુ હતુ કે, હું હવે આ રસ્તે નહિ જાઉ.

કહેવાય છે ને, અસત્ય ગમે તેટલું છુપાવવો પણ સત્ય એક દિવસ બહાર આવી જાય છે. હિના સાથે જે પણ થયું એ ખૂબ જ દુઃખ દાયક છે.એક તરફ પહેલા પતિને છોડ્યો પ્રેમી માટે અને ત્યારબાદ પ્રેમી પણ તેની સાથે રહેતો ન હતો અને તેને સાથે રાખવાનની જીદમાં તેને પોતાનો જીવ ગુમાવ્યો. એક ઘટના ને લીધે ચાર લોકોનું જીવન બરાબદ થઈ ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!