પત્નીની દફનાવેલી લાશ ને પતિ એ 25 દિવસે પછી બહાર કઢાવડાવી કારણ કે..
લવ મેરેજ મા પ્રેમીઓ ને ઓનર કીલીંગ નો ડર સતાવતો હોય છે ત્યારે ઉત્તર પ્રદેશ મા એક એવો જ વિચીત્ર કીસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવતી ના મોત બાદ દફનવાવવા મા આવી હતી પરંતુ 25 દિવસ પછી તેના પતિએ તેનો મૃત દેહ બહાર કઢાવડાવયો હતો આવુ કરવા પાછળ નુ કારણ એ હતુ કે તેના પતી ને લાગ્યુ હતુ કે તેની પત્ની ની હત્યા કરવામા આવી છે.
ઉત્તર પ્રદેશ ના મેરઠ ના કરીમ નગર મા આ ઘટના બની હતી. ફરમાન અને સાઈના એ પ્રેમ લગ્ન કર્યા હતા. પરીવાર જનો ના વિરુધ્ધ મા જઈ ને બન્ને એ લગ્ન કર્યા હતા તેથી તેવો એ કોર્ટ મા જ લગ્ન કરી ઘર સંસાર માંડયો હતો પરંતુ એમને કયાં ખબર હતી કે તેવો એક જ મહીના મા અલગ થઈ જશે.
બધુ બરોબર ચાલી રહ્ય હતુ પરંતુ એક દિવસ અચાનક સાઈના નુ મોત થય ગયુ હતુ જો લગ્ન ની બાબત ને લઈ ને સમાધાન થય ગયુ હતુ પરંતુ આ રીતે મોત ને કારણે પતિ એ સાઈના ના પરીવાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને તના પર પોલીસ કેસ કર્યો હતો
ફરમાને પોલીસ ફરીયાદ મા જણાવ્યા મુજબ ફરમાન નુ કહેવુ છે મારી પત્ની પાછળ હત્યા પાછળ સાયનાના પરીવારજનો નો જ હાથ છે તેવો નહોતા ઈચ્છતા કે અમારા લગ્ન થાય આ ઉપરાંત ફરમાને એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની ની હત્યા ગળુ દબાવી ને કરવામા આવી છે. પોલીસ ફરીયાદ બાદ પોલીસે જુનો નોંધી સાયના નો લાશ ને કબર માથી કાઢી હતી.