રેલ્વે જંક્શન ના બોર્ડ પર સમુદ્ર તળ થી ઉંચાઈ લખવામાં આવે છે તેની પાછળ આ ખાસ કારણ રહેલુ છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આ દુનિયામાં કંઈ પણ વસ્તુઓ કારણ વગર નથી થતી.આજે આપણે સૌ કોઈ જાણીએ છે કે, રેલવે સ્ટેશન પર તો આપણે અનેક વખત ગયા હશું પરતું આ જગ્યા એ ક્યારેક કોઈ વસ્તુઓ આપણે અમસ્તા જ નથી કરતાં! રેલવે જંક્શન પર તમે જોયું હશે કે સ્ટેશન પર એક બોર્ડ હોય છે જેમાં શહેરનું નામ લખેલું હોય છે. પણ આબોર્ડ એક શબ્દ લખેલ હોય છે જેના પાછળ એક રસપ્રદ વાત છે.
આપણે એ વાત જાણીએ છીએ કે,ભારતીય રેલવે સ્ટેશન પર સ્થળોના લાગેલા મોટા બોર્ડની નીચે ‘સમુદ્ર તળથી ઊંચાઈ’ કેમ લખવામાં આવે છે. આ પાછળ એક ખાસ કારણ છે. તેની પાછળ શું કારણ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. ચાલો અમે આપની મુંઝવણ નો ઉકેલ લાવીશું.ઘણાય લોકો ને આ વાતની ખબર હશે તી કેટલાય લોકોનું આ વાત પણ ધ્યાન નહિ ગયું હોય.
આ બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’ લખવું માપણી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જોકે, તેનો મુસાફરો સાથે કોઈ મતલબ નથી હતો. તેનો ઉપયોગ ટ્રેન ચાલકો માટે કરવામાં આવે છે. બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’ લખવું માપણી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. વૈજ્ઞાનિકોને ગણતરી કરવા માટે આવા સમુદ્ર તળનું અંતર જાણવાની જરૂર હોય છે, જે એ કસમાન રહે. આવામાં સમુદ્ર તળથી બેસ્ટ ઓપ્શન બીજો કોઈ જ નથી. વૈજ્ઞાનિકો તેને બેસ્ટ માને છે.
સમુદ્ર તળથી ઊંચાઈ લખવામાં સૌથી મોટો ફાયદો એ છે કે, માની લો કે જો કોઈ ટ્રેન 200 મીટર ‘સમુદ્ર તળની ઊંચાઈ’થી તે 300 મીટર ‘સમુદ્ર તળની ઊંચાઈ’ પર જઈ રહી છે, તો ચાલક તે વાતો અંદાજ આસાનીથી લગાવી શકે છે કે, તેને ટ્રેનની શું સ્પીડ વધારવાની છે, ક્યારે અને કેટલી વધારવાની છે.આ ઉપરાંત સમુદ્ર તળના આંકડાની મદદથી ટ્રેનના ઉપર લાગેલા વિજળીના તારોમાં એક સમાન ઊંચાઈ આપવામાં પણ મદદ મળે છે. જેનાથી વીજળીના તાર ટ્રેનના તારો સાથે દર વખતે સંપર્કમાં ન રહે.