Gujarat

ખેડુતો ભાઇઓ માટે માઠા સામાચાર ! એક સાથે બે આફતો નો સામનો કરવો પડશે જાણો હવામાન ખાતા એ શુ આગાહી કરી…

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. હાલમાં જ હવામાન વિભાગે ચોંકાવનારી આગાહી કરી છે. ગઈકાલે પણ અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે ચોંકાવી દેનાર આગાહી કરી હતી, ત્યારે આજે ફરી એકવાર હવામાન વિભાગ ખાતા (Department of Meteorology) દ્વારા વાવાઝોડા અંગે મહત્વની અને ગંભીર સંકેત આપ્યા છે, જેથી ખેડુતો  ( farmer ) ભાઇઓ માટે માઠા સામાચાર ! એક સાથે બે આફતો નો સામનો કરવો પડશે જાણો. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે હવામાન વિભાગે શું કહ્યુ છે.

આપણે જાણીએ છે કે ગયા વરસે અતિ ભયાનક તાઉતે વાવાઝોડું (cyclone ) આવ્યું હતું. ફરી એકવાર ગુજરાત પર બિપરજોય નામનું વાવાઝોડું ત્રાટકી રહ્યું છે. આગામી 12 કલાકમાં વાવાઝોડું સક્રિય બને તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં બિપરજોય (Biparjoy ) વાવાઝોડું સક્રિય થઇ ગયું છે. હાલમાં આ વાવાઝોડું પોરબંદરથી માત્ર 110 કિલોમીટર દૂર છે. આ કારણે લોકોની સલામતી માટે તમામ બંદર પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.(Port high alert )

ગુજરાતના દરિયાકાંઠાથી ( Gujarat ) 1120 કિલોમીટર દૂર દરિયામાં લો પ્રેશર સિસ્ટમને કારણે વાવાઝોડા સર્જાય છે. હાલમાં જે વાવાઝોડું આવી રહ્યું છે તેને બાંગ્લાદેશે ‘બિપરજોય’ નામ આપ્યું છે, જેનો અર્થ ‘આફત’ થાય છે. ( Cyclone ) વાવાઝોડું 12-13 જૂન સુધીમાં ઓમાન તરફ ફંટાય એવી આંશકા છે અને જેની અસર 15 જૂન સુધી રહેશે. જેથી આ વર્ષે ચોમાસું મોડું પડશે. ( Monsoon )

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ વાવાઝોડાની અસર સમગ્ર ( west india ) પશ્ચિમ ભારતના કાંઠે થશે. વાવાઝોડાના સંકટના પરિણામે તંત્ર પણ સજ્જ થઇ ગયું છે કારણ કે આવતી કાલે વાવાઝોડું તોફાનમાં પરિવર્તિત થઇ શકે તેવી હવામાન વિભાગે ( Gujarat) આગાહી કરી છે.ગુજરાતનાં પોરબંદર અને જાફરાબાદ સહિતનાં બંદર એલર્ટ કરેલ છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા (farmer )માટે પણ સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!