Entertainment

ખેડૂતો માટે સારા સમાચાર! અંબાલાલ પટેલે બાદ હવે અશોકભાઈ પટેલે વરસાદને લઈને કહી આ મોટી વાત,જાણો ક્યારે વરસાદ

હાલમાં જ્યાં જુઓ ત્યાં વરસાદની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે, આપણે જાણીએ છે કે હાલમાં જ અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી હતી અને હવે ફરી એકવાર
હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલે આગાહી કરી છે અને તેમના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં વરસાદ થશે.

ઘણા સમયથી મેઘરાજા એ વિરામ લીધેલ છે, ત્યારે હવે ઉતર પૂર્વ બંગાળની ખાડીમાં અપર એર સાયકલોનીક સરકયુલેશન આજે ઉતર પશ્ચિમ બંગાળની ખાડી પર કેન્દ્રીત થયુ છે જેથી હવે આવતા ચોવીસ કલાકમાં લો-પ્રેસરમાં રૂપાંતરીત થશે

આગામી તા. 5-6 સપ્ટેમ્બરમાં નોર્મલ થવા તરફ ગતિ કરશે જયારે પૂર્વ છેડો નોર્મલ કે નોર્મલથી દક્ષિણે રહેશે. આ ઉપરાંત ગુજરાતમાં 3.1 કીમીના લેવલે ભેજનું પ્રમાણ તા.7-8 સપ્ટેમ્બરથી વધશે.તા.4 થી 10 સપ્ટેમ્બરની આગાહી કરી છે.બંગાળની સીસ્ટમના પ્રભાવ હેઠળ

તા.7 થી 10 સપ્ટેમ્બરમાં ચોમાસુ ગતિવિધી દેખાશે.ગુજરાત રીજીયનમાં છુટાછવાયા ઝાપટાથી માંડીને હળવો-ભારે વરસાદ થવાની સંભાવના છે તેમજ તા.11 થી 18 સપ્ટેમ્બર વરસાદ માટે વધુ સાનુકુળ વાતાવરણ સર્જાવાની શકયતા છે. જોકે તેની વિગતવાર આગાહી હવે પછી જાહેર કરાશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!