નડિયાદમાં આ ગુજરાતી કલાકારે નવરાત્રી લઈને એવી બફાટ કરી કે તમે ગુસ્સેથી લાલચોળ થઈ જશો!!
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતના કલાકરો અને ગાયક કલાકારો હમેશા ચર્ચામાં રહે છે, ત્યારે હાલમાં જ ગુજરાતી ગાયિકા ઉર્વશી સોલંકી નવરાત્રી મહોત્સવમા કરેલ બફાટના લીધે ચર્ચામાં આવી છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે અનેક કલાકારો ક્યારેક ન બોલવાનું બોલી જતા હોય છે. ચાલો આ વિવાદ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, નડિયાદમાં ગાયિકા કલાકારે કાર્યક્રમમાં સ્ટેજ પરથી ન બોલવાનું બોલી ગયા છે. આ વિવાદનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લાખો લોકો વચ્ચે રહીને ઉર્વશીએ યુવકો અને યુવતીઓ સામે સેટિંગની વાત કરી હતી. ઉર્વશીની વાતને લઇને કોઈપણ સામે જવાબ ના આપ્યો હતો.
ઉર્વશી એ કહ્યું હતું કે, ગુજરાતના ગરબા આખા વર્લ્ડમા ફેમસ છે. ગુજરાતમાં કોઇ છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઇન નહીં પરંતુ નવરાત્રીની રાહ જોતા હોઈએ છીએ. આ પછી ઉર્વશીએ યુવાનોને મોટેથી પૂછ્યું કે ઉર્વશી “રાઈટને? આમાંથી કેટલા જણાએ આ 4 દિવસમાં આવું કર્યું?” જોકે ભીડમાંથી તેને જોઈતો જવાબ ન મળ્યો. તે બોલી કે 9 દિવસ તમે ગરબા રમો અને છેલ્લા દિવસે પણ તમે સિંગલ હોવને તો પાક્કું તમે ગરબા જ રમ્યા છો. એવા બોઉ બધા હશે જેનું નવમાં દિવસે સેટિંગ નહીં થાય તે આવતી નવરાત્રીનું રાહ જોતા હશે.
આપણે જાણીએ છે કે, ગરબા માતાની આરાધનાનાનું પાવન પર્વ છે અને આ પર્વના લીધે આવું વિવાદ સામે અવાતા ચકચાર મચી ગયો છે.
Shamefull comments on our festival by one of the gujarati actor named ursvshi, we want an apology to humiliation of sanatan dharma @the_hindu @BJP4Gujarat pic.twitter.com/pCkM9wO1kL
— Dhaval Prajapati (@DhavalP70673838) October 21, 2023
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહ