અહિરાણીઓના મહારાસ અંગે લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવી બોલ્યા એવું કે વિડીયો થયો વાયરલ…જુઓ વિડિયો
ચારે તરફ માત્ર આહીરાણીઓના મહારાસની ચર્ચાઓ થઇ રહી છે, ત્યારે લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહીરે પણ પોતાની લાગણી અને ભાવ પ્રગટ કર્યો છે. જ્યારે આ દિવ્ય અને મહારાસનો પ્રસંગ હતો, ત્યારે રાજભા ગગઢવી મુંબઈ હોવાથી તે હાજરી ન આપી શક્યા અને તેમણે પણ કહ્યું કે મહારાસના વિડીયો સૌ મૂક્યાં એટલે મને થયું કે હું કંઈક બોલીને મુકું.
રાજભા ગઢવીએ એ મહારાસ અંગે બોલ્યા કે, ” જય માતાજી … આહીર… આહીર.. આહીર… આહીર માટે મેં બહુ ગીતો લખ્યા છે અને વાત કરી..મહારાસ જે ઇતિહાસ રચ્યો તે અદભુત છે. રાજભા ગઢવીએ આહીર સમાજ માટે એક કળી ગાઈ જે, તેમણે પોતે લખેલી અને તેમને કહ્યું કે આ મહારાસથી ગોકુળરાસ ની યાદ અપાવી.
વરસો પછી કૃષ્ણ કેટલા રાજી થયા છે, મહારાસની ઠેહે ઠેહે દ્વારકાવાળાને આનંદ ઉમળકો આવ્યો હશે. રાજભા ગઢવીએ વિડીયોના અંતમાં આહીર સમાજ અને મહારાસ આયજકોના પણ વખાણ કર્યા તેમજ સાથે આ મહારાસ બદલ અભિનંદન પાઠવ્યા. રાજભા ગઢવી આહીર મહારાસ વિશે વિસ્તૃત શું બોલ્યા તે અંગે તેમના સ્વમુખે જ આપ સાંભળી શકશો.
નીચે આપેલ વિડીયો દ્વારા તમે જાણી શકશો કે, રાજભા ગઢવી એ આ ભવ્ય મહારાસ અંગે શું પ્રતિભાવ આપ્યા અને દરેક આહિરના સમાજના લોકો માટે આ વિડીયો તેમના આનંદમાં વધુ ઉર લાવશે અને ખરેખર ધન્ય છે આહીરાણીઓ ને કે જેમણે ભક્તિના રૂપે આહીર સમાજની એકતાની શક્તિના દર્શન કરાવ્યા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.