Viral video

સુરાપુરા ધામમાં વ્યસન મુક્તિ માટે દાનભા બાપુ પાસે ઉમટ્યા લાખો લોકો! આવું દ્રશ્ય તમે ક્યાય નહીં જોયું હોય, વિડીયો જોઇને તમે કહેશો ” જય સુરાપૂરા બાપા “

શ્રી સુરાપુરા દાદા ભાળોદ ધામ આજે સૌ શ્રદ્ધાળુઓ માટે આસ્થાની વ્યસનમુકિતનું ધામ બન્યું છે. દાનભા બાપુ દ્વારા અનેક લોકોને વ્યસન છોડાવવામાં આવે છે.ગુજરાતના ખુણે ખુણે થી અઢારે વરણ ના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈપણ લીધા વગર અને નિ:સ્વાર્થ પણે શ્રી દાનભા બાપુન નિમિત બનીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે.

શ્રી દાનભા બાપુ આજે ભોળાદ ધામ ખાતે ભાવિ ભક્તો માટે સેવાકીય કાર્ય કરી રહ્યા છે તેમજ સૌ લોકોને વ્યસન પણ છોડાવવી રહ્યા છે અને અંધશ્રદ્ધામાં થી પણ મુક્ત કરાવી રહ્યા છે, હાલમાં જ સોશીયલ મિડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, આ વીડિયોમાં જોઇ શકશો કે લાખોની સંખ્યામાં લોકો ભોળાદ ધામ ખાતે પહોંચ્યા વ્યસન મુક્તિ માટે!

શ્રી દાનભાબાપુ એ ખૂબ જ સરસ વાત કરી છે, આ વાત પરથી એ ચોક્કસ જાણી શકાય છે કે, ભોળાદ ધામ માત્ર આસ્થાનું કેન્દ્ર નહી પણ દરેક માનવીઓ માટે જીવન સુધારક સ્થાન છે.

શૂરવીર શ્રી રાજાજી દાદા અને શૂરવીર શ્રી તેજાજી દદાની અસીમ કૃપાથી શ્રી દાન બા બાપુએ સૂરાપૂરા ધામને આધ્યાત્મિક દ્રષ્ટિની સાથે જન કલ્યાણનું કેન્દ્ર બનાવ્યું છે, તેમજ સૌ દુઃખીયાના પણ દુઃખો દૂર થાય છે તેમજ શ્રી દાનભા બાપુએ સૌ ભાવિ ભક્તો માટે ભોળાદ ધામને દિવ્ય અને અલૌકિક સ્થાન બનાવ્યું છે.

શ્રી દાન ભા બાપુ કહે છે કે, તમે જે નશાના માર્ગે જતા રહ્યા છો, અંધશ્રદ્ધામાં જતાં રહ્યાં છો. આજ મે પ્રયાસ કરતા કરતા 65 થી 70 હજાર લોકોને દારૂ બંધ કરાવ્યો છે. ખરેખર ખરેખર શ્રી સુરાપુરા દાદાનું આ ધામ અંધશ્રધ્ધાનું નહિ પણ આસ્થાનું ધામ છે, જ્યાં લોકોનુ જીવન પણ ધન્ય બને છે,

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!