Gujarat

રાજકોટમાં સર્જાયો ખુબ ગમખ્વાર અકસ્માત ! એક જ સાથે બે બે મિત્રોના મૃત્યુ થતા સૌ કોઈ દુઃખમાં, મામાદેવના દર્શને જતા હતા ત્યાં જ..

મોત જીવનના આંગણે ક્યારે આવી જાય કોઈ નથી જાણતું. હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે, કે બે મિત્રો મામા દેવના દર્શને ગયા હતા પરંતુ એવી દુઃખદ ઘટના ઘટી ગઈ કે, તમારું કાળજું કંપી જશે. ગુજરાત ટેકના  અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, આ બનાવ રાજકોટ જિલ્લાનો છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર  બે મિત્રોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ દુઃખદ બનાવના પગલે  પરિવારજનોમાં શોકની

આ બનાવમાં જાણવાં મળ્યું કે, બે મિત્રો કમઢીયા ગામ પાસે આવેલા મામાદેવના મંદિરે જતા હતા અને આ દરમિયાન દુઃખદ ઘટના બની. મૃતકની માહિતી જાણીએ તો જેતપુર તાલુકાના નવાગઢ ગામે રહેતા ૧૭ વર્ષીય હિતેશભાઈ હરિભાઈ મકવાણાઅને સરધારપુર ગામે રહેતા  ૨૦ વર્ષીય પ્રકાશભાઈ ભવાનભાઈ મેણીયા દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.

આ દરમિયાન મંદિર પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.બાઈક ચાલક બાઈક મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા. તો આ અકસ્માતની જાણ પોલીસને જાણ કરતા આ બનાવ અંગે તપાસ શરૂ કરી છે, હાલમાં તો બને યુવાનોમાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!