India

લગ્નના ચાર દિવસ અગાવ જ વરરાજા નુ કરુણ મોત નિપજ્યું ! લગ્ન કંકોત્રી દેવા જતા સમયે….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં વાહનોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વાહનોની સાથો સાથ દેશમાં અકસ્માત ને લગતા બનાવો માં પણ ઘણો વધારો જોવા મળે છે. હાલમાં લગભગ દરરોજ આપણે આવા અકસ્માત અંગેના બનાવો ના કિસ્સાઓ જોતા અને સાંભળતા આવીએ છીએ. અકસ્માત ને કારણે દરરોજ ઘણા લોકો પોતાના જીવ ગુમાવે છે જયારે અનેક લોકો ઘાયલ પણ થાય છે. અકસ્માત સર્જાવવાનું મુખ્ય કારણ પૈકી વાહનની તેજ ગતિને અકસ્માત માટે જવાબદાર માની શકાય છે.

મિત્રો આવા અકસ્માત માં અનેક લોકો પોતાના સ્વજનોને ખોઈ બેસે છે તેવામાં અકસ્માત ના કારણે મૃત્યુ પામતા લોકોના પરિવાર પર શું વીતતી હશે આપણે તેના વિશે અનુમાન કરી શકીએ છીએ કારણકે આપણે સૌ જાણીએ છીએ કે પોતાના સ્વજનોને ખોવાનું દુઃખ શું હોઈ છે. આમ તો અકસ્માત માં કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો તે બાબત ઘણી દુઃખ પહોંચાડે છે. તેવામાં જો કોઈ શુભ પ્રસંગ પહેલા જ જો આવો બનાવ બની જાય તો આ બાબત વધુ દુઃખ દાઈ બની જાય.

આપણે અહીં એક આવાજ અકસ્માત અંગે વાત કરવાની છે કે જ્યાં એક વ્યક્તિ કે જેના લગ્ન 25 જાન્યુઆરીના રોજ હતા તે વ્યક્તિ નું જ અવસાન થયું છે શું છે આ આખી દુઃખદ ઘટના તેના અંગે આપણે સમગ્ર માહિતી મેળવીએ. જો વાત આ અકસ્માત અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર આ અકસ્માત ભરવારી કરારી રોડ પાસે આવેલા નેવારી ગામ નજીક સર્જાયો હતો. કે જ્યાં એક વાહને એક સ્કૂટરને ટક્કર મારી હતી. આ અકસ્માત ના કારણે એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

જો વાત અકસ્માત માં જીવ ગુમાવનાર વ્યક્તિ અંગે કરીએ તો તેનું નામ લવકુશ કેસરવાની છે કે જેમની ઉમર 34 વર્ષ હતી તેમના પિતાનું નામ જગદીશ પ્રસાદ હતું જણાવી દઈએ કે લવકુશ કેસરવાની ઉત્તર પ્રદેશના ચારવા જિલ્લાના કૌશાંબી ના રહેવાસી હતા અને વર્તમાન માં તેઓ આયુર્વિજ્ઞાન વિશ્વવિદ્યાલય સૈફઈ માં ડોક્ટર હતા. તેમના લલગ્ન 25 જાન્યુઆરીના રોજ હતા માટે તેઓ 20 તારીખે પોતાના ઘરે ગયા અને પોતાના લગ્નની આમંત્રણ પત્રિકા આપવા જઈ રહ્યા હતા તે સમયે તેમની સાથે અકસ્માત સર્જાયો અને તેઓ મૃત્યુ પામ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!