Gujarat

મંદિરે દર્શન કરવા જતા પહેલા મોગલ બાપુની આ વાત જરૂરથી સાંભળજો, મોગલ બાપુએ કહ્યું કઈ રીતે દર્શન કરવા જોઈએ….જુઓ વિડિયો

કબરાઉ ધામ આસ્થાનું પરમ ધામ છે. દિવસે ને દિવસે તમામ શ્રદ્ધાળુ કબરાઉ ધામ ખાતે માં મોગલ અને મણીધર બાપુના આશીર્વચન માટે આવે છે. આપણે જાણીએ છે કે, મોગલ બાપુ દરેક લોકોને જીવન જીવવા માટે સારું ઉપદેશ આપે છે અને તેમની દરેક વાત ખરેખર આપણા સૌના જીવન માટે લાભદાયી હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં મોગલ બાપુને એક વિડીયો વાયરલ થયો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે મોગલ બાપુ સૌ કોઈને કહે છે કે માતાજીના દર્શન કઈ રીતે કરવા જોઈએ.

આપણે જ્યારે મંદિરે ભગવાન કે માતાજીના દર્શન કરવા જાય છે ત્યારે દરેક પોત પોતાની રીતે દર્શન કરતા હોય છે પરંતુ બાપુએ સૌ કોઈને દર્શન કરવાની સાચી રીત જણાવી છે ખરેખર આ વાત સૌ કોઈ ગાંઠ બાંધી રાખવા જેવી છે. ત્યારે આપણે ભગવાન કે માતાજીના ચરણ ત્યારે સાચી રીતે દર્શન કરવા જોઈએ તેનાથી ભગવાન પસંદ થાય છે અને આપનો ભાવ તેમના સામે પ્રગટ કરી શકીએ છીએ.

મગન બાપુએ કહ્યું છે કે જ્યારે તમે માતાજી ભગવાનની સામે ઊભા હોય ત્યારે હંમેશા બે હાથ સીધી રીતે ભગવાન કે માતાજી સમક્ષ જોડેલા આવવા જોઈએ. ઘણા લોકો ખોટી રીતે માતાજીના કે ભગવાનના દર્શન બતાવી છે જે ખૂબ જ ખરાબ બાબત છે. કારણ કે જ્યારે આપણે માતાજી કે ભગવાન જાય છે ત્યારે યોગ્ય ભાવ સાથે અને યોગ્ય રીતે દર્શન કરવા જોઈએ.

બીજી વાત કે યાદ રાખવી જોઈએ કે જ્યારે તમને કોઈ વ્યક્તિને વચન આપો છો કે હું આ કરીને બતાવીશ ત્યારે એ આપેલ વચનને પૂરું કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે તો જ વચન આપવું જો તમે એ વચનને પૂરો કરી શકતા હોય. મોગલ બાપુ ની વાત હંમેશા 100% સાચી હોય છે જે દરેક લોકોના જીવનને ઉજ્જવળ બનાવી શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!