Gujarat

એક વિવાદ પત્યો ત્યાં વધુ એક વિવાદ થયો?ઇસ્કોનના પ્રવક્તાએ કહી દીધી એવી વાત કે લોકોનો ગુસ્સો સાતમા આસમાને, “રામના બદલે કૃષ્ણ…

હનુમાનજીનો વિવાદ દિવસેને દિવસે વધુ ફેલાઈ રહ્યો છે. હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદનો અંત આવ્યો છે, ત્યાં ઇસ્કોનવાળા એ હનુમાનજીનું અપમાન ર્ક્યું. હાલમાં જ સુરેન્દ્રનગરખાતે આવેલ ઈસ્કોન સંસ્થામાં નંદ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ઈસ્કોનનાં પ્રવક્તાએ હનુમાનજી વિશે એવી વાતો કરી કે ફરી એક નવો વિવાદ સર્જાયો છે.

આ બનાવ અંગે જાણીએ તો ઈસ્કોન મંદિરનાં મુરલી મનોહરદાસજી કહ્યું હતું કે, પાંચ હજાર વર્ષ પહેલા ભારત વર્ષ આખું અખંડ હતું.  જે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, લોસ એન્જેલેસ એવી રીતે ભારત ખંડિત થઈ ગયું. ત્યારે હરે કૃષ્ણ મંત્ર જે છે એ ફરી આખા ભારતને અખંડ બનાવશે એવો અમારો પ્રયાસ છે, ભગવાન તો એક જ છે શ્રી કૃષ્ણ બાકી બધા ભગવાનનાં અંશ છે, અથવા તો ભગવાનનાં અવતાર છે.

સૌથી ખાસ વાત એ કે તેમણે હનુમાનજી વિશે કહ્યું કે તેઓ તો ભગવાન શ્રી રામનાં દાસ છે. ત્યારે ચૈતન્ય ચરિતામૃતમાં એક સુંદર ઉદાહરણ છે. ચૈતન્ય મહાપ્રભુ પણ કહે છે કે, તમે રામની જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણનું નામ લો, જે બાદ હનુમાનજીએ કહેલ કે હું એ નામ નથી લઈ શકતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!