Entertainment

ગુજરાત ના કલાકાર જગત મા સન્નાટો છવાયો ! હસિયા ઉસ્તાદ નુ આવી રીતે મૃત્યુ થયુ.

ગુજરાત ના કલાકાર જગત મા આજે ખુબ મોટા દુખ ના સમાચાર ફેલાયા છે. આપણું ગુજરાત ના કલાકાર જગત ના એક મોટા કલાકારે દુનીયા છોડી છે જેવુ નામ છે હસિયા ઉસ્તાદ કે જેવો એક મહાન તબલા વાદક છે અને દેશ વિદેશ મા લોકો ને પોતાની કાલથી પ્રભાવીત કર્યા છે જેના મૃત્યુ ના સમાચાર આજે મળતા ની સાથે જ કલાકાર જગત મા સન્નાટો પડી ગયો હતો અને લોકો એ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

જો હસિયા ઉસ્તાદ નો વાત કરવામા આવે તો કચ્છના મોટા રતડીયાના ના રહેવાસી છે અને સંતવાણી અને ડાયરા ઘણી લોક ચાહના પણ મેળવી છે નાનપણ ખુબ સારા દબલા વાદક અને સારા વ્યક્તિ તરીકે ની છાપ ધરાવતા હસિયા ઉસ્તાદ ની અણધારી વિદાય થી ગુજરાત ના મોટા કલાકરો માયાભાઈ આહીર , જીગ્નેશ કવીરાજ સહીત ના મોટા કલાકરો એ હસિયા ઉસ્તાદ ને શ્રધાંજલી પાઠવી હતી.

હસિયા ઉસ્તાદ એ દરેક મોટા કલાકરો સાથે કામ કર્યુ છે. અને આજે અચારક તેમનુ હાર્ટ એટેક થી મૃત્યુ થયા ના સમાચાર મળતા જ સોસિયલ મીડીયા પણ તેમના ચાહકો એ શ્રધાંજલી પાઠવી છે. છેલ્લા એક વર્ષ ના સમયગાળો મા અનેક કલાકરો ની અણધારી વિદાય થય છે જેમાં ગુજરાતી અભિનેતા અને કલાકરો શામેલ છે.

ગુજરાતી અખબાર મા આપવામા આવતી તમામ માહીતી અન્ય સોર્સ પરથી જેમકે ગુગલ પર થી અને કે યુ-ટુબ પર થી લીધેલી હોય છે.ગુજરાતી અખબાર આપની પાસે પુરતી અને સચોટ માહીતી આપવાના પુરતા પ્રયાસ કરી રહ્યુ છે. આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!