ગુજરાતના લોકલાડીલા ખજૂરભાઈએ અનંત અંબાણીના કર્યા ઢગલા મોઢે વખાણ!! અનંત અંબાણીના “વનતારા” પ્રોજેક્ટ વિશે કહી ખાસ વાત….
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર અનંત અંબાણીની ચર્ચાઓ થઈ રહી છે કારણ કે અનંત અંબાણીએ. વન્ય જીવો માટે ખૂબ જ સારું કાર્ય કર્યું છે અને આ કાર્ય ના વખાણ હવે ખજુર ભાઈ એ પણ કર્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ખજુર ભાઈ એ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો છે. આ વિડીયો શેર કરતાની સાથે જ ખજુર ભાઈએ અનંત અંબાણી એ અબોલા પશુ પ્રાણીઓ માટે શરૂ કરેલ વનતારા પ્રોજેક્ટ વિશે વાત કરી છે.
ખજૂર ભાઈ વિડિોઝ એક શેર કરી જે તેમણે જણાવેલ કે,
વનતારા અને ખાસ કરીને અનંત અંબાણીને તેમના ઉદ્ઘાટનથી કેટલી ખુશી મળશે તે હું કલ્પના પણ કરી શકતો નથી પણ તે ખરેખર ‘જંગલનો સ્ટાર’ કહેવાને લાયક છે.
વનતારા વન્યજીવ સંરક્ષણ અને કલ્યાણ માટે એક અનોખું સ્થળ છે, જેણે બચાવ અને પુનર્વસવાટ કેન્દ્રની દેખરેખ હેઠળ 43 પ્રજાતિઓના 2000+ પ્રાણીઓ લીધા છે. તે 25,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી અને અદ્યતન સાધનોથી સજ્જ વિશ્વની સૌથી મોટી હાથી હોસ્પિટલોમાંનું એક ઘર પણ છે.
તેઓ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) અને વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર (WWF) જેવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સાથે અદ્યતન સંશોધન અને સહયોગ અને સમર્પણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ખરેખર ખજુર ભાઈ એ અનંત અંબાણી વિશે જે ખાસ વાત કરી છે તે તમે નીચે આપેલ વિડીયો દ્વારા જાણી શકશો. આ વિડીયો દ્વારા તમે ખજુર ભાઈના મુખેથી જ અનંત અંબાણીના વખાણ જાણી શકશો.