Health

જો તમે પણ ગરમ પાણી થી રોજ નાહતા હોય તો ચેતી જજો ! ભોગવવું પડે છે ગંભીર પરીણામ

હાલમાં શિયાળનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે ખરેખર આવી ઠંડીમાં સૌ કોઈ લોકો ઠંડુ પાણી છોડીને ગરમ પાણી નાહવાનું વધારે પસંદ કરે છે. ખરેખર ગરમ પાણી થી નાહવું ફાયદાકારક છે કે પછી નહિ એ આપણે જણાવીશું. તમને જાણીને નવાઈ લાગશે કે ગરમ પાણી તમારા શરીર ને કેટલું લાભદાયી નીવડે અને અને કેટલું નુકસાન કારક એ અમે જણાવીશું. હવે શિયાળો શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી નથી રહ્યા ત્યારે આ વાત જાણી લેજો.

આર્યુવેદમા એવું કહેવાય છે કે, ગરમ પાણી થી સ્નાન ન કરવુ જોઈએ.ઠંડા પાણી થી જ નાહવું જોઈએ.ઠંડા પાણીથી શરીરનુ તાપમાન એ સામાન્ય રહે છે અને જેનાથી તમારા શરીર પર કોઈ પ્રકારની એ હાનિ પહોંચતી નથી.તમેં જાણતા હશો કે શિયાળામાં માઘ સ્નાન નો ખુબ જ અનેરો મહત્વ છે કારણ કે આ પ્રથા આયુર્વેદમાં અનેક ગુણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઠંડા પાણી થી ખૂબ જ ફાયદા થાયછે.

તમારે સ્વસ્થ હોય તો તમારે ક્યારેય પણ ગરમ પાણીથી ના ન્હાવુ જોઈએ. નહિ તો તમને આ અનેક પ્રકારની બીમારીઓથી ઘેરાઈ શકો છો. જો તમે આ માથા પરથી તમે ગરમ પાણી નાખો છો તો તમને ૧૨૩ પ્રકારની ખતરનાક બીમારીઓ એ જકડાઈ શકે છે અને આ રોગ એ માનસિક તથા શારીરિક પણ હોઈ શકે છે.

હવે3 તમે જાણો છો કે શિયાળામાં તો ઠંડુ પાણી કેમ ઉપયોગમાં લઈ શકાય પણ ખરેખર અમે આપને એક ઉપાય જણાવીએ કે, ગરમ પાણી તમારે ક્યારેય પણ માથા પર ન નાખવું.આ સિવાય આંખો અને માથા માટે તમારે ઠંડુ પાણી એ બહુ જ ફાયદાકારક સિદ્ધ થઈ શકે છે અને તેથી પ્રયાસ કરો કે તમને જ્યારે મોઢુ ધુઓ તો ઠંડા પાણીથી ધુઓ.

વધારે ગરમ પાણી કરતા હળવું ગરમ પાણી નો ઉપયોગ કરો. જે લોકોનુ પેટ સાફ રહેતુ નથી. માટે જો તમને આ મસલ્સ પેઈન છે અથવા તમને હાડકામા અને માંસપેશીઓમા દર્દ રહે છે તો તમારે ઠંડા પાણી બાદ ગરમ પાણી નાંખો. આનાથી તમને દર્દમા ઘણી રાહત મળશે.હાલમાં જ્યારે શિયાળો નજીક આવી રહ્યો છે, ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે, ગરમ પાણી તમારા માથા પર અને આંખ પર નાં નાખવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!