મોગલ બાપુ એ કીધું કે, પગલા કોના પડાવવા જોઈએ??? કહ્યું કે, પગલા એટલે કાયદેસરનો ધંધો…જુઓ વિડિયો
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મોગલ બાપુ હંમેશાં દરેક વ્યક્તિઓને જીવનના સાચા માર્ગનો ઉદ્દેશ આપતા હોય છે હાલમાં ફરી એકવાર મોગલ બાપુએ ખૂબ જ સરસ વાત કરી છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મોગલ બાપુ એક જ વસ્તુ માને છે કે તમે મા પર વિશ્વાસ રાખો પરંતુ અંધશ્રદ્ધામાં ક્યારેય પણ ન રાખો.
હાલમાં જ મોગલ બાપુએ ખુબ જ સરસ વાત કરે છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે બાપુએ કહ્યું છે કે પગલાં કોના પડાવવા જોઈએ?મોગલ બાપુએ કહ્યું છે કે પગલા પડાવો એટલે શું પગલાં કાયદેસરનો ધંધો છે. પગલા આપણી બેન, દીકરી, ફૂઈ, ભાણેજના પડાવો. પગલા ઇ શું છે એક સ્કીમ બની ગઈ છે, હવે નવા ધંધા શરૂ કર્યા છે.
માતાજી કહે બાયું ને કે ઘરમાં મીઠાંના પોતા કરો અને પછી પગલા પાડનાર માતાજી પગમાં કેમિકલ લગાડી ને કંકુ પગલા પાડે છે, આ એક પ્રકારની અંધશ્રદ્ધા છે, જાગૃત થવાની જરૂર છે. ખરેખર આજના સમયમાં અંધશ્રદ્ધામાં લોકો પોતાનું જીવન ખરાબ કરી નાંખે છે અને ક્યારેક પૈસા સહિત અનેક વસ્તુઓ ગુમાવી દેતા હોય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.