મા નુ અપમાન જોઈ દીકરી એવી સફળતા મેળવી કે ચારેકોર વાહ વાહી થય ગય ! IPS બની અને સાથે….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર સંસારમાં મનુસ્ય જ એવી વ્યક્તિ છે કે જેને સૌથી બુદ્ધિસાળી માનવામાં આવે છે. તેનું મગજ કોઈ સુપર ફાસ્ટ કમ્પ્યુટર કરતા પણ તેજ માનવામાં આવે છે. વ્યક્તિ પોતાની મહેનત અને આવડત ના કારણે ઘણા એવા કઠિન કર્યો કરી બતાવે છે જેના વિશે કોઈ વિચારી પણ ન શકે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો લાગણીશીલ છે જેના કારણે તે અનેક પ્રકારની ભાવનાઓ પોતાની અંદર રાખે છે.
ઘણી વખત એવું પણ બને જયારે કોઈ વ્યક્તિ આપણું અપમાન કરે કે ખરાબ વર્તન કરે આ બાબત વ્યક્તિને ઘણી લાગી આવે છે જેના કારણે મોટા ભાગના લોકો અન્ય સાથે લાડવા લાગે છે. પરંતુ ઘણા એવા પણ વ્યક્તિઓ હોઈ છે કે જેઓ પોતાના અપમાનનો જવાબ લડી ઝગડીને નહિ પરંતુ પોતાની સફળતા દ્વારા અન્યને આપે છે આપણે અહીં એવાજ એક મહિલા IPS વિશે વાત કરવાની છે કે જેમણે પોતાની સફળતા દ્વારા પોતાની માતાના અપમાનનો બદલો લીધો.
. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિએ કરેલ મહેનત કયારે પણ નિરર્થક જતી નથી. આપણે અહીં એક એવી જાંબાઝ યુવતી વિશે વાત કરવાની છે કે જેમણે ઓછા સાધનો હોવા છતાં પણ પોતાના સ્વપ્ન પુરા કર્યા. મિત્રો આપણે અહીં શાલિની અગ્નિહોત્રી વિશે વાત કરવાની છે. કે જેમણે પરિવાર ને જણાવ્યા વગર UPSC ની પરીક્ષા તો આપી સાથો સાથ તેને પહેલા જ પ્રયાસમાં પાસ પણ કરી અને IPS ઓફિસર નું પદ પણ મેળવ્યું.
જો વાત શાલિની અગ્રવાલના બાળપણ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ હિમાચલ પ્રદેશ ના ઉના ના એક નાના ગામ ઠઠ્ઠલ માં થયો હતો. જો વાત તેમના અભ્યાસ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે પ્રારંભિક અભ્યાસ ધર્મશાલા માં આવેલ ડીઈવી સ્કૂલ માં કર્યું હતું. તેમને 10 ધોરણમાં 92 ટકા જયારે 12 ધોરણમાં 77 ટકા આવ્યા હતા. જે બાદ તેઓ વધુ અભ્યાસ માટે પાલનપુર માં આવેલ હિમાચલ પ્રદેશ એગ્રિકલચર યુનિવર્સીટી કૃષિમાં ગ્રેજ્યુએશન કર્યું. આ સાથો સાથ તેમણે UPSC ની પણ તૈયારીઓ શરૂ રાખી.
જો વાત તેમની માતા ના અપમાન અંગે કરીએ તો જણાવી દઈએ કે એક વાર શાલિની અગ્નિહોત્રી બાળપણ માં તેમની માતા સાથે બસમાં જઈ રહ્યા હતા તેવામાં તેમની પાછળ બેઠેલા એક વ્યક્તિએ તેમની માતાની સીટ પર હાથ રાખ્યો જેના કારણે તે વ્યવસ્થિત રીતે બેસી શકતા નહતા. બે ત્રણ વાર કહેવા છતાં પણ આ વ્યક્તિએ પોતાનો હાથ ના લીધો અને તેમની માતા ને કહ્યું કે શું તમે કોઈ અધિકારી છો કે હું તમારી વાતમાનું જે બાદ શાલિની અગ્નિહોત્રીએ અધિકારી બનવાનું નક્કી કર્યું.
અને પરિવાર ને જણાવ્યા વગર તેમણે પોતાના ભણતર ની સાથો સાથ UPSC ની તૈયારી પણ શરૂ રાખી. જણાવી દઈએ કે પોતાની તૈયારી અંગે ન જણાવવા પાછળ નું કારણ માત્ર એટલું જ હતું કે જો તેઓ માની રહ્યા હતા કે તેઓ આ પરીક્ષા પાસ નહિ કરી શકે તો પરિવાર નાખુશ થશે. જો કે તેમણે કોઈ પણ કોચિંગ ની મદદ વગર પોતાની જાતેજ મહેનત કરી અને વર્ષ 2011 માં પરીક્ષા આપી જે બાદ વર્ષ 2012 માં તેઓ પાસ થયા અને ટ્રેનિંગ પુરી કરીને તેમને IPS અધિકારી તરીકે તેમનું સિલેક્શન કરવામાં આવ્યું જણાવી દઈએ કે શાલિની અગ્નિહોત્રીના પિતા એક કંડક્ટર છે. અને તેઓ ત્રણ ભાઈ બહેન છે. જે પૈકી તેમનો ભાઈ આર્મી માં છે જયારે તેમની બહેન ડોક્ટર છે.