India

પરીવારે લગ્ન કંકોત્રી મા બીજેપી વિશે એવુ લખ્યુ કે લોકો એ કીધું કે આવુ…જુવો શુ છે

સમય સાથે હવે બધુ જ બદલાઈ ગયું છે, ત્યારે હાલમાં જ એક કંકોત્રી ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હાલમાં જ એક કંકોત્રી વાયરલ થઈ રહી છે. આ કંકોત્રીમાં તમને એક અનોખો સંદેશ જોવા મળે છે. આ કંકોત્રી હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આપણે ત્યાં ગુજરાતીઓની કંકોત્રીમાં ટહુકો તો વાંચ્યો જ હોય તેમજ અનેક બીજા ભાવ વાંચક શબ્દો હશે. અમે આપને આ કંકોત્રી વિશે સંપૂર્ણ માહિતી આપીએ.

હાલમાં જ જે સોશિયલ મીડિયામાં આ કંકોત્રી વાયરક થઈ રહી છે અને આ કારણે તે અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ સિવાય અનેક વખત આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લગ્નના કાર્ડ પર છપાયેલો અનોખો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ જોઈને કોઈ પણ વ્યક્તિ એક જ વાત પૂછી રહ્યું છે કે શું આ ખરેખર કેસ છે કે ભૂલથી છપાઈ ગયો હશે. આપણે સ્લોગન કે સુવિચાર તેમજ હાલમાં કોરોનાની ગાઈડ લાઇન્સ છપાયેલ જોઈ હશે પણ આવી લાઈન ક્યાંય નહીં.

જે રીતે વઆ કાર્ડ પર જે લખ્યું છે તે સામાન્ય કંકોત્રીની જેમ જ છે પરંતુ આ કંકોત્રીમાં એક અનોખી લાઇન ઉમેરવામાં આવી છે જે દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.લગ્નના કાર્ડ પર લખવામાં આવ્યું છે કે ભાજપ, અને જેજેપી આરએસએસના લોકોને આ લગ્નમાં આવવાની મંજૂરી નથી. અહેવાલો અનુસાર, આ લગ્નનું કાર્ડ હરિયાણાના ઝજ્જર નિવાસી વિશ્વ વીર જાટ મહાસભાના અધ્યક્ષ રાજેશ ધનખરે છાપ્યું છે. તેમણે ભાજપ, જેજેપી અને આરએસએસના લોકોને 1લી ડિસેમ્બરે પોતાના પરિવારમાં યોજાનાર લગ્નના કાર્ડથી દૂર રહેવાનો સંદેશો છાપ્યો છે.

આ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સ આની મજા લઈ રહ્યા છે અને વારંવાર એક જ સવાલ પૂછી રહ્યા છે કે એવું તે શું થયું કે તમે લગ્નના કાર્ડ પર આવા મેસેજ છાપો છો. તે જ સમયે, કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે લગ્નમાં આમંત્રણ ન આપવા અને ખાવા-પીવામાં પૈસા ન ખર્ચવાનો આ ખૂબ જ સારો રસ્તો છે.આ તો એમનો અંગત પ્રશ્ન છે પરંતુ કયા કારણોસર આવું છાપવામાં આવ્યું છે તે જાણવા મળ્યું નથી પણ હાલમાં ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!