Gujarat

સંપત્તિ નો મોહ છોડી સંયમના માર્ગે! ૨૦૦ કરોડથી વધુ સંપત્તિને દાન કરી આ દંપત્તિ એ સંસાર ત્યાગી દીધો, કારણ જાણીને વખાણ કરશો…

આ જગતમાં વ્યક્તિ જન્મે ત્યારથી લઈને સમજણો થઈ જાય છે ત્યાર પછી માત્ર ને માત્ર સુખ અને વૈભવ જીવન જીવવા માટે મંથે છે પરંતુ દરેક વસ્તુ પ્રાપ્ત કર્યા બાદ પણ વ્યક્તિ સંસારનું સુખ છોડીને સયમના માર્ગે જવા તૈયાર હોય ત્યારે ખરેખર તેનું જીવન સાર્થક થયું ગણાય. હાલમાં જ હિંમતનગરના એક પરિવારે 200 કરોડની સંપત્તિ દાનમાં આપીને સંયમી જીવન પસંદ કર્યું છે.

ચાલો મેં આપને આ પરિવાર વિશે વિગતવાર માહિતી જણાવી.ગુજરાતટેક ના અહેવાલ અનુસાર પ્રાપ્ત થયેલ માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રહેવાસી ઉદ્યોગપતિ ભાવેશ ભંડારી અને તેમની પત્નીએ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.

પરિવાર અત્યંત વૈભવશાળી જીવન જીવી રહ્યા હતા પરંતુ વર્ષ 2022માં પુત્ર અને પુત્રીની દીક્ષા લીધા બાદ હવે ભાવેશ ભાઈ અને તેમના પત્નીએ પણ સંયમનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે. ભાવેશ ભાઈ ભંડારીએ વૈભવશાળી જીવનને ત્યાગીને ૨૦૦ કરોડથી વધુની સંપત્તિનું દાન કર્યું હતું. તેમણે અચાનક જ અમદાવાદમાં બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનો વ્યવસાય છોડીને દીક્ષા લેવાનું નક્કી કર્યું. ખરેખર આ પરિવાર  આપણા સૌ માટે પ્રેરણા દાયક સમાન છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!