અમદાવાદમાં જિંદગીના છેલ્લા કલાકો ગણી રહેલો દર્દી એકાએક ઉઠીને અને એવી વસ્તુ ની માંગણી કરી કે સૌ ચોકી ગયું..
જીવન અને મુત્યુ ઉપરવાળા હાથમાં છે, ક્યારેય યમનું તેળું આવે એ નક્કી ન કહેવાય અને ક્યારેક એવી ઘટના સાંભળી છે કે કોઈ મોતના મુખમાંથી પાછું આવે. હા હાલમાં જ આવી એક ઘટના બની. ડોક્ટરો એમ કહી દીધું કે હવે તમે સેવા કરો કારણ કે હવે તે થોડા દિવસોના જ મહેમાન છે,પરતું એક એવી ઘટના બની છે કે, અમદાવાદમાં જિંદગીના છેલ્લા કલાકો ગણી રહેલો દર્દી એકાએક ઉઠીને અને એવી વસ્તુ ની માંગણી કરી કે સૌ ચોકી ગયું. આ ઘટના વિશે અમે આપને વિસ્તુત મહિતી આપીશું.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અમદાવાદના અરૂણભાઇ જીવી શકશે નહીં એવું ડોક્ટરે કહેલું પણ વિધિ કંઈક અલગ જ લેખ લખેલા હતા.! અરૂણભાઇના પુત્ર આયુર્વેદિક તબીબ તરીકે અખંડાનંદ કૉલેજમાં અભ્યાસ કરે છે. તેમણે અખંડાનંદ આયુર્વેદિક કોલેજના તબીબ ડૉ. રામ શુક્લાનો સંપર્ક કરીને સમગ્ર ઘટના વર્ણવી. ડૉ. રામ શુક્લાએ પણ ક્ષણ ભરનો વિલંબ કર્યા વિના અરૂણભાઇને સારવાર અર્થે અખંડાનંદમાં લઇ આવવા કહ્યું.ત્યાં જ એક ચમત્કાર થયો જે ખૂબ જ ચોંકાવનાર હતો.
વર્ષ 2018 સાથે જોડાયેલી છે. તેઓને ત્રણ વર્ષ પહેલા વારંવાર દાંતના દુ:ખાવાની ફરીયાદ રહેતી. જે દુ:ખાવો સમય જતા અસહ્ય બનતો ગયો. જેના નિયંત્રણ માટે તેઓએ પેઇન કીલર દવાઓ લેવાની શરૂ કરી. વારંવાર દવા લેવાને કારણે શરીરમાં નબળાઇનો અનુભવન થવા લાગ્યો. વળી તેમનું વજન પણ એકા એક ઘટવાની શરૂઆત થઇ. ફેટી લીવર હોવાનું નિદાન થયું. પ્લેટલેટ્સ પણ ઘટવા લાગ્યા હતા. આ બધી તકલીફો વચ્ચે તેમને લીવરનું સિરોસીસ (ci છે. લીવર ટ્રાંસપ્લાન્ટ માટે દર્દીને 18થી 20 લાખ જેટલો ખર્ચ થશે તેવુ કહેવામાં આવ્યુ હતુ. જે તેમના પરિવાર માટે અશક્ય હતુ.
6 નવેમ્બર 2021ના રોજ ઘરે એકાએક બેભાન થઇ જતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં તબીબો દ્વારા તમામ રીપોર્ટસની તપાસ કરતા અરૂણભાઇને કમળી થઇ હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેઓ 2 દિવસથી પણ વધુ જીવી શકે તેવી પરિસ્થિતિ ન હોવાથી તેમને ઘર લઇ જઇ સેવા- કરવાનું કહ્યું હતું. તે પરિવારજનો આયુર્વેદિક ચિકિત્સા માટે અખંડાનંદ આવી પહોચ્યા.48 કલાક બાદ ભાન આવ્યું. એકાએક ઉઠીને બેઠા થયા અને કહ્યું,”મારે કોલ્ડ્રીંક પીવી છે.
નસ્ય ચિકિત્સા શરુ કર્યાના 6 કલાક બાદ અરૂણભાઇના હાથ પગના હલન-ચલનની શરૂઆત થઇ. ત્યારબાદ 02 દિવસનાં અંતે અરૂણભાઇ ભાનમાં આવી ગયા. ભાનમાં આવતા તેમની ચિકિત્સા આયુર્વેદની ચરક સંહિતામાં વર્ણન કરેલ કામલા રોગ (કમળો) તથા ઉદર રોગ ચિકિત્સા શરૂ કરવામાં આવી હતી. આચાર્ય ચરકે આ સ્થિતિમાં દર્દીને માત્ર દુધ ઉપર રાખવાની સલાહ આપી. વિશેષ કરીને ઊંટડીનુ દુધ. છેલ્લા 15 દિવસથી અરૂણભાઇને ખોરાકમાં માત્ર ઊંટડીનાં દુધ ઉપર જ રાખવામાં આવ્યા હતા.