ફોન વાપરતા પહેલા મોગલ બાપુની વાત સાંભળી લેજો! કહ્યું કે, ફોનમાં આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું…જુઓ વિડિયો
કબરાઉ ધામ અઢારે વર્ણ માટે આસ્થાનું પાવન ધામ છે. આ પાવન ધામમાં માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે માં મોગલના ધામમાં દિવસ રાત શ્રદ્ધાળુઓ માં પાસે પોતાના સુખ-દુઃખની વાતો કરવા આવે છે. આ પાવન ધામમાં પરમ પૂજ્ય શ્રી મણિધર બાપુ બિરાજે છે, જેને સૌ કોઈ મોગલ બાપુ તરીકે પણ સંબોધે છે. મોગલ બાપુએ ધામમાં પધારેલ સૌ કોઈ ભાવિ ભક્તોને ઉપદેશ અને સાચી સલાહ આપે છે. હાલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે મોગલ બાપુએ ફોનમાં શું ધ્યાન રાખવું તે અંગે વિગતવાર માહિતી જણાવી.
મોગલ બાપુએ જે વાત કરી છે, તે સૌ કોઈ ધ્યાનમાં રાખવા જેવી છે. જે લોકો નાના બાળકોના ફોટો પાડે છે, તે લોકો એ મોગલ બાપુની વાત ખુબ જ ધ્યાનથી સાંભળવી જોઈએ અને આ વાતને ગાંઠ બાંધી રાખવીએ જોઈએ કે, કયારેય પણ નાના બાળકોના ફોટા પાડીને ગમે ત્યાં ન મુકવા જોઈએ. જો કોઈ સંતની દ્રષ્ટિ પડે તો માદું બાળક હોય તોસાજું થઇ જાય પણ જોઈ કોઈ બીજા કોઈની કુદ્રષ્ટિ પડે તો બાળકને નુકસાન પહોંચે છે.
મોબાઈલના કારણે બાળકની રોશનીમાં અસર કરે છે, મોબાઈલ એક પ્રકારે અણુબોંમ્બ છે. મોબાઈલ રાખો પણ બાળકને જન્મતાવેંત દૂર રાખો. મોબાઈલનોસદુપયોગ કરો. ખરેખર આજના સમયમાં મોબાઈલનો ઉપયોગ ખુબ જ પ્રમાણમાં થાય છે તેમજ મોબાઈલના કારણે બાળક પણ ખુબ જ ગંભીર અસર પડે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, મોબાઈલની આદત પડી જવી તે ખરાન અસર છે. જેથી મોગલ બાપુએ જે વાત કરી છે, તે ગાંઠ બાંધી રાખવા જેવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.