વધુ એક જવાન શહીદ થયો ! શહીદ અમીત કુમાર ના લગ્ન આ વર્ષે જ થયા હતા..
હાલમાં અનેક જવાનો શહિદ થયા છે, ત્યારે ફરી એકવાર જવાન શહીદ થયો છે, ત્યારે આપણા દેશ માટે ગર્વ લેવા જેવી વાત છે. ખરેખર આ ખૂબ જ હ્દયપુર્વક ઘટના છે.હાલમાં જ ગુજરાતનાં બે જવાનો શહીદ થયા છે, હજુ તો હાલમાં જ આ જવાનના લગ્ન થયા હતા ત્યાં જ તેમને પોતાનું જીવન દેશના લોકોને સમર્પિત કર્યું છે. ત્યારે તેમના જીવનની કહાની જાણવી ખૂબ જ જરૃરિ છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હિમાચલ પ્રદેશનાં મંડી જિલ્લાનાં જોગિંન્દ્ર ભટવાડા ગાવની છે, જ્યાં નાં રહેવાસી અમિત કુમા અરુણાચલમાં સેવા બજાવી રહ્યા હતા. ત્યારે પોતાની સેવા દરમિયાન ફરજ બજાવતા દરમિયાન શહીદી વ્હોરતા પરિવારમાં દુઃખ વાતાવરણ છવાઈ ગયું છે.આપણા માટે એક જવાન ને ગુમાવવાનું દુઃખ શું છે, એ તો તેમના પરિવાર જ જાણે છે.હજુ તો આ યુવાન પોતાના લગ્ન જીવનની શરુઆત કરી હતી અને લગ્ન જીવનને સુખી રીતે પસાર નોહતું કર્યું ને પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો અને ત્યારે સૌથી મોટું દુઃખ શું હશે તે તો તેમની પતિ જાણે છે.ઈશ્વર તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ એજ પ્રાર્થના.
સૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ સૈનિકોને લઈ જતું વાહન ખાડીમાં પડી જતાં જેમાં નવ જવાનો ઘાયલ થયા. આ અકસ્માતમાં નાઈક અમિત કુમારનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના 23 ઓક્ટોબર થયેલું. નાઈક અમિત કુમારને સેના દ્વારા યુદ્ધ જાનહાનિનો દરજ્જો આપવામાં આવ્યો છે અને 26 ઓક્ટોબરે રાજ્ય સન્માન સાથે શહીદ થયેલા સૈનિકના અંતિમ સંસ્કાર તેમના વતન ગામમાં કરવામાં આવશે. દરમિયાન સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપશે.
સૌથી હદયસ્પર્શી ઘટના તો એ છે કે, નાયક અમિત કુમાર એક મહિના પહેલા હ લગ્ન કરેલ અને હાલના જ તેમની પત્નીને કરવાચૌથનું વ્રત રાખેલું હતું જેથી તેમનું જીવન લાબું થાય પણ વિધાતા એ કંઈક અલગ જ ખેલ લખ્યા હતા અને હાલમાં તો જવાની પત્નીને હાલત રડી રડીને ખૂબ જ ખરાબ થઈ ગયેલું. ખરેખર દરરોજ અનેક જવાનો દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરે છે.