દમણ ફરવા જતા પરિવારની કાર નહેરમાં ખાબકી, એકી સાથે પાંચ પરિવારો પાણીમાં ડૂબ્યાં અને પછી જે થયું તે ચોંકાવી દેશે.
હાલમાં અકસ્તમાતનાં અનેક બનાવ બને છે, ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના બની છે, જેમાં એકી સાથે પરિવારનાં 5 સભ્યોએ જીવ ખતરામ મુકાયેલ. ખરેખર વિધિના આ કેવા લેખ હશે કે, એકી સાથે પરિવારનાં પાંચ સભ્યોએ પાણીમાં ડૂબી રહ્યા હતા. આ ઘટના થી પરિવારનો માળો વેર વિખેર થઈ ગયો હોત જો સમય સર રેસ્ક્યુ ન થયું હોત.આ ઘટના વિશે અમે આપને સંપૂર્ણ માહિતગાર કરીએ કે, ક્યાં કારણો સર આ ગંભીર ઘટના બની હતી.
હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, સુરત નજીક આવેલા ચલથાણમાં એક કાર નહેરમાં ખાબકી હતી. અંક્લેશ્વરથી દમણ જઈ રહેલા પરિવારની કાર ચલથાણમાં મહાદેવ હોટલની નજીક નહેરમાં ખાબકી ગઈ અને સોમવારની મધરાતે સર્જાયેલી દુર્ઘટના બાદ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડ સહિત સ્થાનિક લોકોએ પોણાબે કલાક પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કારમાં ફસાયેલા પાંચ લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કર્યા હતા પરંતુ કારમાં સવાર લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો.
પલસાણા પોલીસે કારને કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.GRD જવાને જણાવ્યું હતું કે લગભગ 1:45 કલાક સુધી આખો પરિવાર મોઢું પાણી ઉપર તળી રહ્યો હત ફાયરની કામગીરીને સલામ, એક-એક કરીને જે રીતે નહેરના પાણીના વહેણમાંથી આખા પરિવારને બહાર કાઢ્વામાં આવ્યા. બે દીકરી, એક દીકરી અને એક મહિલા તથા પુરુષ સહિતને બચાવવામાં ડિંડોલી ફાયરની ખૂબ જ સારી કામગીરી રહી હતી.
નહેરના પાણીના વહેણમાં તણાઈ જવાના ડર વચ્ચે માથું પાણી ઉપર કરી કાર પકડીને મદદની બૂમો પાડી રહ્યા હતા. ફાયર અને પોલીસને જાણ કર્યા બાદ લોકોની મદદથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હત. ચલથાણ નહેરમાં મુસાફરો ભરેલી કાર ખાબકી હોવાની માહિતી મળ્યા બાદ તાત્કાલિક ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાત્રિના અંધારામાં ટોર્ચની લાઈટથી કારમાંથી એક-એક કરીને ત્રણ મહિલા સહિત તમામને રેસ્ક્યૂ કરી બહાર કાઢવમાં આવ્યા હતા. ખરેખર નસીબ સારા હતા કે પરિવાર જનોન જીવ બચી ગયા નહીં તો અનહોની થઈ જાત અને એક જ પળમાં ન થવાનું થઈ જાત.