Gujarat

સુરત: પ્રેમ લગ્નના દોઢ વર્ષ મા જ વિદ્યા પટેલે ગળાંફાસો ખાઇ આપઘાત કરી લીધો! આપઘાત કરવાનું કારણ જાણી આંચકો લાગશે

સુરત શહેરમાં પ્રેમ લગ્નનો એક દુઃખદ અંત આવ્યો છે, વાત જાણે એમ છે કે પ્રેમ લગ્નના દોઢ વર્ષ મા જ વિદ્યા પટેલે ગળાંફાસો ખાઇ આપઘાત કરી લીધો! આપઘાત કરવાનું કારણ જાણી આંચકો લાગશે. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ કે આખરે બનાવ શું બન્યો છે.

વિદ્યા પટેલે શુક્રવારના રોજ સૌ કોઈ નવરાત્રીની તૈયારી કરતા હતાજ વિદ્યા એ ઘરમાં એકલતાનો લાભ લઇ રૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું.વિદ્યા પટેલ બ્યુટી પાર્લર ચલાવતી હતી અને પતિ મેટ્રો ટ્રેન પ્રોજેકટમાં વાહન સપ્લાયનો કોન્ટ્રાકટ ચલાવતા હતા. વિધાએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેમના પતિ નવરાત્રી તૈયારીઓ કરી રહ્યા હતા.

વિદ્યાએ દોઢ વર્ષ પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, લગભગ પારિવારિક નાના ઝગડા વિદ્યાના આપઘાતનું કારણ હોય શકે એવું પોલીસ તપાસમાં અંદાજ લગાવવામાં આવી રહ્યો અને હાલમાં પોલીસે યોગ્ય કાર્યવાહી શરૂ કરી છે. ખરેખર આ બનાવ ખુબ જ ચોંકાવનારો છે અને હાલમાં આ બનાવના પગેલે પરિવારજનોને ભારે આઘાત લાગ્યો છે.

આ બનાવ સૌ યુવાનો માટે એક ખાસ ચેતવણી સમાન છે કે, ક્યારેક પણ જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે પણ આપઘાત ના કરવો જોઈએ કારણ કે જીવન ખુબ જ અમૂલ્ય છે. જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીને તેનું નિવારણ લાવવું જરૂયી છે. વિદ્યા એ ક્યાં કારણોસર જીવન ટૂંકાવ્યું તેનું ચોક્કસ કારણ તપાસ બાદ સામે આવશે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!