સુશાંતસિંહ પાંચ સંબંધીઓ ના રોડ એકસીડન્ટ મા કરુણ મોત નીપજ્યા
એક વર્ષ પહેલા એક એવા ગંભીર સમાચાર સામે આવ્યા હતા જેમા બોલીવુડ અને સુશાંત સિંહ ના ચાહકો હચભચી ગયા હતા કારણ કે સૌના પ્રિય સુશાંત સિંગ રાજપૂતે આત્મ હત્યા કરી ને પોતાનુ જીવન ટુકાવ્યું હતુ અને બાદ મા નેપોટીઝીમ નો મુદ્દો પણ ખુબ ઉપડ્યો હતો ત્યારે ફરી એક સમાચાર સામે આવ્યા જે જેમા સુશાંત સિંહ દુર સંબંધીઓ ના એક રોડ અકસ્માત મા મોત થયા છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર એક સુમો અને ટ્રક વચ્ચે ના ગંભીર અક્સમાત મા એક સાથે 6 લોકો ના મોત થયા જે જેમાથી પાંચ લોકો સુશાંત સિંહ રાજપુત ના સંબંધી ઓ છે તેવુ જાણવા મળ્યુ છે. આ અકસ્માત ની ઘટના બીહાર ના સિંકનંદરા શેખપુરા ના HH333 રોડ ના પિપરા ગામ પાસે થયો હતો. આ અકસ્માત મંગળ વારે સવારે 6 વાગ્યા ની આસપાસ થયો હતો.
આ અકસ્માતની ઘટના મા ડ્રાઈવર સહીત સુશાંતસિંહ ના દુર બેન બનેવી સહીત બે ભાણીયા ઓ ના આ ઘટના મા મોત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર મે બે લાશ એનનન ફસાઈ રહી હતી સ્થાનીક લોકો ના જણાવ્યા અનુસાર અક્સમાત વહેલી સવારે અકસ્માત થયો અને ટ્રક મા Lpg સીલીંનડર ભરેલા હતા.
કાર મા સવાર કુલ 10 લોકો હતા જે તમામ એક જ પરીવાર ના હતા જેવો જુમુઈ જીલ્લા ના હતા. અકસ્માતમાં ગીતા દેવીના પતિ લાલજીત સિંહ, મોટો પુત્ર અમિત શેખર ઉર્ફે નેમાની સિંહ, નાનો પુત્ર રામચંદ્ર સિંહ, પુત્રી બેવી દેવી, ભત્રીજી અનીતા દેવી અને ડ્રાઈવર પ્રિતમ કુમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.