Gujarat

ભંયંકર અકસ્માત મા એક જ પરીવાર ના ત્રણ સભ્યો ના મોત થયા, આખુ ગામ હિબકે ચડયું

દિવસે ને દિવસે રાજ્ય મા અકસ્માત વધતા જ જાય છે. આવા જ એક પરીવાર ને કાળ આંબી ગયો હતો અને ત્રણ જણા ના જીવ ગયા હતા.

જાણવા મળતી વિગતો અનુસાર નડિયાદ પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગતરોજ બનેલ ગોજારી દુર્ઘટનામાં એક જ કુટુંબના ત્રણ સભ્યો ના મોત થયા હતા. નડિયાદ ના મહોળેલ ખાતે રહેતા સોની પરીવાર ની 4 વર્ષ ની દીકરી ની માતના પુરી કરવા પોતાના મુળ વતન રાજસ્થાન ગયો હતો.

જ્યારે તેવો માનતા પુરી કરી પરત ફરી રહ્યા હતા ત્યારે આ કરુણ ઘટના બની હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ જણા ના ઘટના સ્થળે છ મોત થયા હતા. જેમિ ટીશાબેન હરીશભાઈ સોની, જીકીશાબેન હરીશભાઈ સોની (માતા-પુત્રી) તથા નૈયનાબેન નારણભાઈ સોની (ભત્રીજી) એમ ત્રણેય અકસ્માતમાં માતા-પુત્રી સહિત ભત્રીજી છે. અને પાંચ લોકો ને ઈજાઓ પહોચી હતી. આ અકસ્માતથી પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો.

આ અકસ્માત બાદ ગામ માથી જયારે અંતીમ યાત્રા નિકળી ત્યારે આખા ગામ નુ હૈયાફાટ રુદન જોવા મળ્યુ હતુ. અને વાતાવરણ ભાવાત્મક બન્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!