Gujarat

વાવાઝોડા સમયે અપાતા અલગ અલગ નંબર ના સિગ્નલ નો અર્થ થાય અલગ અલગ, જાણો આ રોચક માહીતી

હાલમાં ગુજરાત ઉપર સંકટનાં વાદળો છવાઈ ગયું છે, ત્યારે   હવામાન વિભાગ દ્વારા અનેક સલાહ સુચનો આપવામાં આવ્યા છે, ત્યારે અનેક સિગ્નલ બહાર પાડવામાં આવ્યા છે, ત્યારે ચાલો જાણીએ કે આ સિંગલનું મહત્વ શુ છે. ખાસ હાલમાં આપણે જાણીએ કે, અફવાઓ થી દુર રહેવું તેમજ  પોતાના પરિવારનું જતન કરીએ.

નંબરનું સિગ્નલ -હવા તોફાની કે સપાટીવાળી છે કે નથી. વાવાઝોડું આવશે કે નહિ તેની ચેતવણી આપતી નિશાની હોય છે. નંબરનું સિગ્નલ વાવાઝોડું સક્રિય થયું છે. આ નંબરનું સિગ્નલ બતાવે છે કે બંદર છોડ્યા પછી દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડશે.નંબરનું સિગ્નલ -સપાટીવાળી હવાથી બંદર ભયમાં છે.

નંબરનું સિગ્નલ-વાવાઝોડાથી બંદર ભયમાં છે. પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જાણતો નથી, કે જેનાથી કોઈ સાવચેતીના પગલા લેવા પડે. નંબરનું સિગ્નલ- થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવા સંભાવ છે. જેથી બંદરમાં ભારે હવા સંભવ છે. 

નંબરનું સિગ્નલ – થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરની ઉતર દિશા તરફનો કિનારાઓ ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર ઉપર ભારે હવાનો અનુભવ થાય.નંબરનું સિગ્નલ- પહોળા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદર નજીક અથવા બંદરની ઉપર થઈને પસાર થવો સંભવ છે. જેથી બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે.

નબરનું સિગ્નલ – ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનું સંભવ છે, જેથી બંદરે તોફાની હવાનો અનુભવ થાય.નંબરનું સિગ્નલ -ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉતર તરફ કિનારો ઓળંગે તેવું સંભવ છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે. 

નંબરનું સિગ્નલ ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી અગર બંદર ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે.નંબરનું સિગ્નલ (મહાભય)  તાર વ્યવહાર બંધ થાય. ખુબ ખરાબ હવામાનનો અનુભવ. અત્યંત ભયજનક ગણાય.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!