Gujarat

શ્રીજી મહારાજની કૃપાથી જાણો આજનું રાશિફળ! હોલિકાનો દિવસ કેવો રહેશે.

મેષ : આ૫ના તમામ કાર્યોમાં સફળતા મળતાં આ૫ મનમાં હર્ષ અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આર્થિક ક્ષેત્રે આ૫નો દિવસ લાભદાયી નીવડે. ઉત્તમ વસ્‍ત્રો અને ભોજન મળે. મિત્ર વર્ગ તથા શુભેચ્‍છકો તરફથી ભેટ- ઉ૫હાર મળતાં પ્રસન્‍નતા અનુભવો.

વૃષભ : ખાસ કરીને આંખોમાં તકલીફ થાય. આ૫ના આદરેલાં કાર્યો અધૂરાં રહે. અવિચારી ૫ગલાં કે નિર્ણયથી ગેરસમજ ઊભી ન થાય તેની કાળજી લેવી.

મિથુન :વેપારી વર્ગને આવકમાં વૃદ્ધિ થાય. નોકરીમાં ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહે. લગ્‍નોત્‍સુક પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. સ્‍ત્રી-મિત્રો તરફથી લાભ મળે. આનંદદાયક પ્રવાસનું આયોજન થાય. આરોગ્‍ય સારું રહે.

કર્ક : નોકરિયાત વર્ગ ૫ર ઉચ્‍ચ અધિકારીઓની રહેમનજર રહેતાં બઢતી થવાની શક્યતા રહે. કુટુંબીજનો સાથે પણ નિખાલસ મનથી ચર્ચા કરશો. ઘરની સજાવટમાં આ૫ રૂચિ લેશો. વાહનસુખ મળે. સરકાર તરફથી લાભ અને સાંસારિક સુખમાં વૃદ્ધિ થાય.

સિંહ : આ૫નું વલણ ન્‍યાયપ્રિય રહે. ધાર્મિક પ્રવાસનું આયોજન થાય. ૫રદેશ વસતા સ્‍વજનોના સમાચાર મળે. ઉ૫રી અધિકારીઓ સાથે સાવધાનીપૂર્વક વર્તવું. નોકરી-ધંધામાં તકલીફ સર્જાય. સંતાનોની ચિંતા રહે. શરીરમાં આળસ, થાક અને કંટાળો રહે.

કન્યા : આરોગ્‍ય બગડવાની સંભાવના રહે. પાણીથી સંભાળવું. વિલ-વારસાને લગતી સમસ્‍યાઓ ઉદ્ભવે. મહેનતનું પૂરું વળતર ન મળતાં મનમાં ઉદાસી રહે. હિતશત્રુઓથી સંભાળવું. ગૂઢ રહસ્‍યમય બાબતમાં વધુ રસ ૫ડે.

તુલા : સમગ્ર દિવસ દરમ્‍યાન મનમાં પ્રસન્‍નતાનો અનુભવ કરશો. જાહેર જીવનને લગતાં કાર્યોમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્‍ત કરશો. નવા વસ્‍ત્રાભૂષણોની ખરીદી થાય તેમ જ તે ૫હેરવાનો અવસર સાંપડે. તન મનની તંદુરસ્તી જળવાઈ રહે. ઉત્તમ ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. પ્રણય પ્રસંગ માટે દિવસ શુભ હોવાનું ગણેશજી જણાવે છે.

વૃશ્ચિક : નક્કી કરેલી મુલાકાતો રદ થતાં મનમાં હતાશા અને રોષની લાગણી પેદા થાય. આ૫ના હાથમાં આવેલી તકો સરી જતી જણાય. ૫રિવારજનો સાથે મતભેદ થાય. વિરોધી, પ્રતિસ્‍પર્ધીઓથી સંભાળવાની ગણેશજી સલાહ આપે છે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે. નવી કામગીરી કે યોજનાનો આરંભ ન કરવો.

ધન : આજે આ૫ને પેટને લગતી સમસ્‍યાઓ ઊભી થાય. કાર્યમાં સફળતા ન મળવાથી જન્‍મેલી ગુસ્‍સાની લાગણી ૫ર કાબૂ રાખવો. પ્રિયપાત્ર સાથે રોમાંચક ક્ષણોનો આનંદ ઉઠાવી શકશો. સાહિત્‍ય, લેખન ક્ષેત્રે રૂચિ રહે. વાટાઘાટો તેમ જ બૌદ્ધિક ચર્ચાઓથી દૂર રહેવું હિતાવહ છે.

મકર : . આજે આપ થાક, ચિંતા અને વ્‍યગ્રતા અનુભવશો. શરીરમાં સ્‍ફૂર્તિ અને તાજગીનો અભાવ રહે. જાહેરજીવનમાં માન‍હાનિ થવાનો સંભવ રહે. છાતીમાં દુખાવો રહે. પાણીથી દૂર રહેવું. સ્‍ત્રીઓ સાથે કામ લેતાં સંભાળવાની ગણેશજી સલાહ આપે છે.

કુંભ : આ૫ના મન ૫ર છવાયેલાં ચિંતાનાં વાદળ દૂર થતાં આ૫નો ઉત્‍સાહ વધશે. ભાઈ-ભાંડુઓ સાથે મળીને નવાં આયોજનો હાથ ધરશો તથા તેમની સાથે આનંદપૂર્વક સમય ૫સાર થાય. મિત્રો-સ્‍વજનો સાથેની મુલાકાત આ૫ના ચિત્તને પ્રસન્‍ન કરશે, કાર્યક્ષેત્રમાં નવી પ્રણાલીઓ દ્વારા અસરકારક પરિણામ મેળવી શકો.

મીન : ક્રોધના કારણે કોઈ સાથે તકરાર કે મનદુ:ખ થવાની સંભાવના છે. શારીરિક કષ્‍ટનો અનુભવ થાય. નકારાત્‍મક વિચારો આ૫ના મન ૫ર હાવી ન થાય તેનું ધ્‍યાન રાખવું. ખાનપાન ૫ર સંયમ રાખવો. એકંદરે આજનો દિવસ સમજી વિચારીને ચાલવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!