Entertainment

આ યુવતીના લીધે ગુજરાતીઓને અઢળક ગુજરાતી ફિલ્મોની ભેટ! પરતું આજે તે ફિલ્મીજગત થી દુર છે, જાણો શું કરે છે તે…

ગુજરાતી સિનેમા અનેક કલાકારો આવ્યા પરતું અભિનેત્રીઓમાં સ્નેહલતાએ એવી લોકપ્રિયતા મેળવી કે, ઘર ઘરમાં તે ખૂબ જ લોકપ્રિય બની ગઈ. સ્નેહલતા એ અનેક અભિનેતાઓ સાથે અભિનય કર્યો પરતું તેને નરેશ કનોડિયા અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ખૂબ જ લોકપ્રિયતા મેળવી આજે આપણે એ ફિલ્મ વિશે વાત કરવાની છે જેના થકી સ્નેહલતાને લોકપ્રિયતા મળી.

ચાલો આપણે જાણીએ કે,એ કંઈ ફિલ્મ હ્તી જેના થકી સ્નેહળતાને રાતો રાત ગુજરાતી સિનેમાની સ્ટાર બનાવી દીધી.આ ફિલ્મ થકી ઉપેન્દ્ર ત્રિવેદીને એટલી જ લોકપ્રિયતા મળી. સ્નેહલતા મૂળ મરાઠી પરિવાર હોવા છતાં તેમનામાં ગુજરાતીપણું રગે રંગમાં હતું. સ્નેહલતા ગુજરાતી સીનેમાં અનેક ફિલ્મો આપી જેમાં ભાદર તારા વહેતા પાણી થી ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને 1982માં ઢોલી ફિલ્મ દ્વારા નરેશ કનોડિયા થી તેને ખૂબ જ લોકપ્રિયતા મેળવી.

સ્નેહલતા ગુજરાતી સિનેમાને અલવીદા વીસમી સદીમાં આરે કર્યું જ્યારે અર્બન ગુજરાતી ફિલ્મોનો યુગ ચાલુ હતો અને આજે એઓ કેમેરાની સામે ક્યારેય નથી આવતા. એવા ઘણા કલાકારો છે જે ખૂબ જ લોકપ્રિય કલાકારો હોવા છતાં આજે સોશોયલ મીડિયામાં એક્ટિવ નથી અને પોતાની અંગત જીવન પસાર કરી રહ્યા છે. સ્નેહલતા ને ગુજરાતી સિનેમાની એ અભિનેત્રી હતી જેનાં નથી ગુજરાતી ફિલ્મો પ્રત્યે લોકો આકર્ષિત થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!