Health

કારેલા તમને આટલા બધા રોગો માથી મુક્તિ અપાવશે, જાણો આ મહત્વ ના ફાયદાઓ

સામાન્ય રીતે કારેલા ઘણાબધા લોકો ને નથી ભાવતા હોતા તેનુ મુખ્ય કારણ છે તેનો સ્વાદ કડવો હોય છે પરંતુ કારેલા જેટલા કડવા હોય તેટલા જ નરવા પણ હોય છે.

કારેલા ખાવાથી ઘણા ફાયદા થાય છે. કારેલા ઔષધીય પદાર્થો હોય છે કારેલા નો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. કારેલા મા , વિટામિન એ, બી અને સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. કારેલા માં બીટાકારોટીન, આયર્ન, ઝીંક, પોટેશિયમ, કેરોટિન, લ્યુટિન, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા ફ્લેવોનોઇડ્સ હોય છે.

માથાનો દુખાવોથી રાહત મળે છે: કારેલા ના કડવાના પાનને માથે લગાવવાથી માથાનો દુખાવો મટે છે.

ઘૂંટણની પીડામાં ફાયદાકારક: આગમાં કાચા કારેલા નો ભુક્કો કરી , પછી છૂંદેલા અને કપડામાં લપેટીને અને ઘૂંટણમાં બાંધવામાં આવે છે, તે ઘૂંટણની પીડામાં રાહત આપે છે.

પથ્થરીમાં પણ ફાયદાકારક: પથ્થરમાં મટાડવા કારેલા નો રસ પીવો

વાળ માટે પણ ખૂબ ઉપયોગી.:- કારેલા ના રસમાં વિટામિન એ, બી અને સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે તમારા વાળ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેથી તે પોવૉ અથવા લાગાવો

ઈજાઓ: ઘણા લોકો ને ઈજા થાય પછી ત્યા પાક થાય છે અને રસી થાય છે તો આવા સમયે કારેલા ઘણા ફાયદાકારક સાબીત થાય છે આવા સમયે કારેલા નુ સેવન વધુ કરવુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!