Gujarat

ઘરમાં આ વસ્તુઓ રાખવાથી ધનની ઓછત ક્યારેય નહીં આવે!

વાસ્તુશાસ્ત્ર મુજબ અનુસાર કેટલીક વસ્તુ એવી હોય છે, જેને હંમેશા ઘરમાં રાખવી જોઇએ.ધનની કમી નથી રહેતી. તો તમારા ઘરમાં આ વસ્તું છે. જો છે તો તેની યોગ્ય દિશા પણ જાણી લો અને તમે પોતાને અનુભવશો કરશો કે તમારા ઘરમાં બરકત આવવાની છે. આ વસ્તુ ઘરમાં રાખવાથી પૈસાની ઉણપ થશે દુર સાથે ઘરમાં સુખ- સમૃદ્વિ વધાવા લાગશે.

દિશાને પાણીની દિશા માનમાં આવી છે. આ દિશામાં પાણીથી ભરેલુ માટલુ રાખવું જોઇએ. જો તમારી પાસે ફ્રિઝ તેમજ વોટર ફિલ્ટર પણ છે ત્યારે વાસ્તુની અનૂકુળતા માટે ડિઝાઇનર માટલુ શણગારીને રાખવું જોઇએ અને પાણી દરરોજ બદલતુ રહેવું જોઇએ.

તમારા ઘરમાં મની પ્લાંટનો એક છોડ ઉગાડો. વાસ્તુ વિજ્ઞાન અનુસાર મની પ્લાંટનો છોડ લગાવા માટે દક્ષિણ દિશાને શુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશાના ભગવાન ગણેશજી છે અને પ્રતિનિધિ ગ્રહ શુક્ર છે. ભગવાન ગણેશ અમંગળનો નાશ કરે છે અને શુક્ર સુખ- સમૃદ્વિનો કારક ગ્રહ હોય છે. બેલ અને લતાનો કારક ગ્રહ શુક્ર હોય છે એટલા માટે દક્ષિણ દિશામાં મની પ્લાંટ વાવવું ધન માટે શુભ રહશે.

ઘરના મુખ્ય દ્વાર પર સ્વાસ્તિકનું નિશાન બનાવો તેમજ સ્વાસ્તિક લગાવો. ઘરની તરફ જોતા ગણેશજી પણ શુભ-લાભ આપે છે.લક્ષ્મી માતાની સાથે કુબેરની મૂર્તિ અને કુબેર યંત્ર રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર પંચમુખી હનુમાન વાસ્તુ સંબંધિત દોષને દૂર કરે છે એટલા માટે ઘરમાં એક પંચમુખી હનુમાનજીની પ્રતિમા પુજા સ્થાન પર મુકવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!