India

પૂજારીના મોતના વર્ષ બાદ ઘરનું તાળું તોડ્યું તો બોક્સ જોઇને અધિકારીઓ ચોંક્યા

ઘણી વાર ઘણી એવી બાબતો સામે આવે છે કે તે માનવી મુશ્કેલ બને છે જે લોકો આપણ ને ગરીબ દેખાતા હોય તેવા લોકો પાસે અઢળક ધન નીકળે તો તમારી આંખો અચંબીત થય જાય ને ? આવી જ એક ઘટના સામે આવી છે જે જાણી તમે ચોકી જશો.

આ ઘટના એવી છે કે પુજારી ના મોત બાદ તેમના ઘર ની એક વર્ષ બાદ તપાસ કરાતા તેમના ઘર માથી 6.15 લાખ રોકડા અના કેટલાક સિક્કા ઓ મળ્યા હતા.

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમના અંતમાં પૂજારી શ્રીનિવાસુલુને ચિતૂર જિલ્લાના તિરુપતિ શહેરમાં શેષાચલમ કોલોનીમાં ક્વાર્ટર નંબર 78 ફાળવવામાં આવ્યા હતા. આ ફાળવણી ટીટીડી દ્વારા કરવામાં આવી હતી. શ્રીનિવાસુલ્લો વર્ષોથી અહીં રોકાયા હતા. મૂળ તિરૂમાલાના વતની, શ્રીનિવાસુલુની પાસે ટેકરી પર સ્થિત તીર્થસ્થાન પર થોડી સંપત્તિ હતી. ટીટીટીએ આ સંપત્તિના બદલામાં પુનર્વસન યોજના હેઠળ શ્રીનિવાસુલુને આ ક્વાર્ટર્સ આપ્યા હતા. ગત વર્ષે શ્રીનિવાસુલુનું માંદગીના કારણે અવસાન થયું હતું. ત્યારથી, તેના ક્વાર્ટર્સને તાળાબંધી કરવામાં આવી હતી. શ્રીનિવાસુલુના સબંધીઓ ની ટીટીડી અને વહીવટી તંત્ર દ્વારા ઘણા મહિનાઓ સુધી શોધખોળ ચાલુ રહી હતી, પરંતુ કોઈ વારસદાર બહાર આવ્યું ન હતું.

સોમવારે ટીટીડી સાથે જોડાયેલ વિજિલન્સ વિંગે શ્રીનિવાસુલુના ક્વાર્ટર્સનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અહીં તેમને લોખંડની બે પેટી મળી આવી. વિજિલન્સ વિંગના સભ્યો જ્યારે તેમાં રોકડ ખોલ્યા ત્યારે તે જોઈને ચોંકી ગયા.

ટીટીડી અનુસાર, તેણે તેની સંપત્તિનો દુરૂપયોગ અટકાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. આ માટે રાજ્ય સરકારના મહેસૂલ અધિકારીઓનો સહયોગ લેવામાં આવી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત ક્વાર્ટર નંબર 75 ને સિલ કરવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!