Gujarat

પોતાની બે માસુમ દીકરી ઓ ની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી, સ્યુસાઈડ નોટ મા લખ્યુ કે

હાલ કોરોનાકાળ મા આત્મ હત્યા ના બનાવો ખુબ વધી રહી રહ્યા છે જેનું મુખ્ય કારણ બેરોજગારી અને માનસીક પરેશાની હોય શકે. આવી એક હૈયુ હચમચાવી દેનારી ઘટના આણંદ મા સામે આવી છે.

આણંદ શહેર ના જીટોડીયા રોડ પર આવેલા એકતા નગર વિસ્તાર મા એક પિતા એ તેની બે માસુમ દીકરી ઓ ની હ-ત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી જીવન ટુકાવયુ હતુ. યુવક ની પત્ની નુ થોડા મહીના અગાવ નિધન થયું બાદ મા બાળકો ની સંભાળ રાખવાની જવાબદારી યુવક માથે આવી પડી હતી અને પત્ની ના વિરહ મા આવુ પગલુ ભર્યુ હતુ. સ્યુસાઈડ નોટ મા આ કારણ સામે આવ્યુ છે અને યુવક નો સાત માસ નો દીકરો સાસરિયા પક્ષ પાસે છે.

મૃતક ન નામ ચિરંજીવી પ્રજાપતી અને તેમની દીકરી ઓ ના નામ માનસી ઉંમર વર્ષ પાંચ હતી. અને પ્રિયાંશી ઉંમર વર્ષ 3 હતી. જે બન્ને ને વહેલી સવારે ઝેર આપી હ-ત્યા કરી પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી અહી. પોલીસ ઘટના સ્થળે પહોચી, કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!