India

તાંત્રિક ના લીધે માસુમ બાળક નો ભોગ લેવાયો ! તાંત્રિક કે બાળક નુ અપહરણ કર્યુ અને પછી…

આપના ભારત દેશમાં ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. આ વાત તદ્દન સત્ય પણ છે, પરતું આજના સમયમાં જેટલી લોકો શ્રદ્ધા ધરાવે છે એટલી જ લોકો અધશ્રધ્ધા પણ જોવા મળે છે. અને આપણે સૌ કોઈ જાણીએ છે કે અંધશ્રદ્ધાનું પરિણામ ખૂબ જ ખરાબ આવે છે. આપણે સોશિયલ મીડિયામાં અવાર નવાર અનેક ઘટના ઓ જાણવા મળતી હોય છે, જેમાં અધશ્રદ્ધા ને લીધે અનેક લોકોના જીવ પણ જાય છે.

હાલમાં જ એક માસુમ બાળક નો જીવ ગયો છે, જ્યારે આ વાત તમે જાણશો ત્યારે તમને પણ જાણીને આશ્ર્ચર્ય થશે કે કોઈ વ્યક્તિ આટલું નિદર્ય કંઈ રીતે હોય શકે? સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ઉત્તર પ્રદેશ રખપુર પોલીસ એ માસૂમ બાળક ગજેન્દ્ર નિષાદની હત્યા વિશે એવી વાત બાહર આવી છે કે જાણીને ચોકી જશો.

એક તાંત્રિક એ બલિ આપવા માટે માસૂમ બાળકનું અપહરણકર્યું હતું, પરંતુ બલિ આપતા પહેલા જ શ્વાસ રુંધાવાના કારણે બાળકનું મોત થયું હતું. દરમિયાન તાંત્રિકે બાળક બૂમો પાડશે એ ડરથી તેના મોંઘા કપડું ઠુંસી દીધું હતું. આ દરમિયાન મોંમાં કપડું હોવાના કારણે બાળકનો શ્વાસ રુંધાઈ જતાં તેનું મોત થયું હતું. બાળકનું મોત થતાં તાંત્રિક ખૂબ ગભરાઈ ગયો હતો અને શેરડીના ખેતરમાં બાળકની લાશ છુપાવીને ભાગી ગયો હતો.

19 ઓગસ્ટે પંચ વર્ષના માસૂમ બાળકની લાશ શેરડીના ખેતરમાંથી પોલીસને મળી આવી હતી અને પોલીસે 72 કલાકમાં જ હત્યા નો ભેદ ઉકેલતા આ ઘટના સામે આવી હતી ખરેખર કોઈ વ્યક્તિ આટલું નિર્દર્ય કંઈ રીતે હોય શકે.પોલીસ તમામ તપાસ કરી અને જાણવા મળ્યું કે, મુતક બાળકના મોંમાં હત્યારાએ ખૂબ જ ક્રૂરતાથી કપડું ઠુંસેલું હતું. બીજી તરફ બાળકના હાથ બંધાયેલા હતા. આ જ કારણે તેનું નિધન થયું હાલમાં તાંત્રિક ને સામે કાર્યવાહી કરવામાં આવશે. આપણે પ્રાર્થના કરીએ કે બાળકની આત્માને શાંતિ મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!