નવરાત્રી પહેલા સોનાના ભાવમાં આવ્યો બદલાવ! સોનુ ખરીદવા માટે છે એ સારો સમય, જાણી લો આજનો બજાર ભાવ શું છે?
હાલમાં નવરત્રી નો પાવન તહેવાર આવી રહ્યો છે, ત્યારે ખરેખર સૌ કોઈ લોકો ખરીદી કરી રહ્યા છે અને આ ઉત્સવની ઉજવણી કરી રહ્યાં છે, ત્યારે સૌથી વધુ જો ખરીદી કરવાનો શુભ અવસર હોય તો તે છે, સોનાની ખરીદી કરવી જોઈએ કે નહીં તેમજ હાલમાં સોનાનો બજારમાં ભાવ શું છે અને સોનાની ખરીદી માટે શું બાબત ધ્યાનમાં રાખવીએ જોઈએ.
હાલમાં જ સોનાની ખરીદી કરવાનો ખૂબ જ સારો સમય
છે. દેશભરમાં ધનતેરસના અવરસ પર આભૂષણ ખરીદવાનો રિવાજ પણ છે. એવામાં નિષ્ણાંતોના અનુસાર, ધનતેરસ સુધી સોના-ચાંદીની કિંમતોમાં વધારાનો સિલસિલો સતત જોવા મળી રહ્યો છે. ત્યારે દરેક ગૃહણીઓને માટે હાલનો સમય ખૂબ ક શ્રેષ્ઠ છે, ત્યારે ચાલો અમે જણાવીએ કે સોનાનો બજારમાં ભાવ શું છે.
સોનાના ભાવ અંગે હાલમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, હાલમાં આજ રોજ અમદાવાદમાં સોનાનો બજાર ભાવ 10 ગ્રામના રૂ.55250 છે, જ્યારે 24 કેરેટ સોનાના 10 ગ્રામના બજાર ભાવ રૂ. 60270 છે. જો તમે હાલમાં બચત કરવા માટે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આ એક સારી તક છે. હાલમાં જ સોનાનાં ભાવમાં દિવસેને દિવસે બદલાવ આવી રહ્યો છે.
નવરાત્રીના શુભ અવસરે તમારા પરિવારને ખુશ કરો અને તેમના માટે સોનાની ખરીદી કરો કારણ કે લોકો સોનાની ખરીદીને રોકાણ ગણે છે, જે જીવનના ગમે તે ખરાબ સમયે કામ આવે. હાલમાં સોના ભાવમાં ગઈકાલ ઘણો બદલાવ આવ્યો છે અને હાલમાં એક ગ્રામ સોનાનો ભાવ રૂ 55225 છે અને 24 કેરેટ સોનાનો ભાવ રૂ 6027 છે.