Health

બારમાસી ફૂલો ડાયાબિટીસ અને ખીલને જડમૂળમાંથી ગાયબ કરશે.

એક એવું ફૂલ જે બારેમાસ થાય અને પુષ્કળ પ્રમાણમાં તેમાં ફૂલો જોવા મળે છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે બારમાસીનાં ફુલોમાં એવા ક્યાં ક્યાં ગુણો રહેલા છે જે તમારી અનેક બીમારીઓને દૂર કરશે. ખાસ કરીને ડાયાબીટીસનાં દર્દીઓ તેમજ જે યુવાનો અને યુવતીને ખીલની સમસ્યાઓ છે તેમના માટે ખાસ લાભદાયક.

ચાલો જાણીએ કે કંઈ રીતે બારમાસી ઉપયોગી છે.બારમાસીનાં ફુલોને ખાઈ પણ શકાય છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તેના કારણે વ્યક્તિ ઝડપથી બીમાર પડતી નથી.જે લોકોને ડાયાબિટીસની બીમારી છે તેના માટે આ ફૂલ ઔષધી સમાન છે. આ ફૂલ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે. આ ફૂલની 3 4 પાંદડી ચાવીને ખાવી જોઈએ તેનાથી ડાયાબિટીસના રોગીઓને લાભ થાય છે. 

આ ઉપરાંત બારમાસીના 3 ફૂલને અડધા કપ પાણીમાં કાઢીને પલાળી દેવા. આ પાણીમાંથી ફૂલને કાઢી અને સવારે ખાલી પેટ તેને પી જવું. તેનાથી ડાયાબિટીસ ઘટે છે. આ પ્રયોગ નિયમિત 10 દિવસ કરવાથી લાભ થશે. ચહેરા પરના ખીલને દૂર કરવા માટે પણ આ ફૂલ ઉપયોગી સાબિત થાય છે. ખીલ પર આ ફૂલનો રસ લગાડવાથી ચહેરા પરના ખીલના ડાઘ દૂર થાય છે. હવે તમારી આ દરેક સમસ્યાઓનું સમાધાન બારમાસી ફૂલ છે તેઓ તમારા મિત્રો સાથે શેર કરો આ વાત.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!