બાબા બાગેશ્વરે “ડાયરા સમ્રાટ” કિર્તીદાન ગઢવીના કર્યા ઢગલા મોઢે વખાણ!! કહ્યું “તે ફક્ત રાત્રે 2 કલાક સુતા અને… જુઓ વિડીયો
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કીર્તીદાન ગઢવીની બોલબાલા દેશ વિદેશમાં છે અને ખાસ કરીને અનેક ચાહકો તેમના છે. આજે અમે આપને જણાવીશું કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીને કીર્તીદાન ગઢવી પર અતૂટ વિશ્વાસ અને લગાવ છે, ત્યારે હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે કઈ રીતે કીર્તીદાન ગઢવીના બાબા બાગેશ્વરએ વખાણ કર્યા.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યારે બાગેશ્વર બાબા ગુજરાત આવેલા. આ દરમિયાન કિર્તીદાન ગઢવી બાગેશ્વર બાબાના દિવ્ય દરબારમાં ભજનની રમઝટ બોલાવી હતી અને બાગેશ્વર બાબાનો અતિથિ સત્કાર કરેલ અને સૌથી ખાસ વાત કે બાબા એ દિવ્ય દરબારમાં પણ કિર્તીદાન ગઢવીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું હું તમને બાગેશ્વર ધામ ભજન ગાવા લઇ જઈશ અને આખરે કિર્તીદાન ગઢવી બાગેશ્વર ધામમાં પણ ભજન ગાયેલા.
વાયયલ વિડીયોમાં કિર્તીદાન ગઢવીના વખાણ કરતા બાબા બાગેશ્વરે કહ્યું હતું કે તેઓની જેટલી પણ કથા ગુજરાતમાં થઇ હોય તેમાં તમામમાં કિર્તીદાન ગઢવી હાજર રહેતા,નવરાત્રીમાં મને ખુબ જ કષ્ટ પોંહચયો હતો કારણ કે તેઓ બે કલાક સુતા અને ડાયરો રાતભર ગાય અને દિવસભર ખુબ વ્યસ્ત રહેતા, મારી કથા અંબાજી હતી, જે બાદ અમે અંબાજી આવ્યા ત્યારે કિર્તીદાન વિદેશથી આવ્યા ડાયરો ગાયો અને કાર લઈને અંબાજી મળવા પોહચી ગયા તેમજ કિર્તીદાન ગઢવીના પત્ની સોનલબેનના પણ વખાણ કરેલ.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ખરેખર આ વિડીયો એ સાબિત કરે છે કે બાગેશ્વર બાબા અને કિર્તીદાન ગઢવી વચ્ચે કેટલા નિકટતાના સંબધો છે, ખરેખર આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઇ રહ્યો છે અને સૌ કોઈ આ વિડીયો પર પોતાનાઈ પ્રતિક્રિયાઓ આપી રહયા છે,