પત્નીના મૃત્યુ બાદ માત્ર છ મહીના મા જ આ કોગ્રેસી નેતા 25 વર્ષ નાની મહીલા સાથે રહેવા લાગ્યા હતા અને અમુક ફોટા
કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહને માત્ર મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે માન્યતા નથી. તે તેની આકરા ટીકાઓથી વિરોધીઓને પર પ્રહાર કરવા વાળા તરીકે પણ ઓળખાય છે. દિગ્વિજય સિંહ અત્યાર સુધી મા ઘણી વખત છાપા ઓ ની હેડલાઇન નુ કારણ બન્યા છે એ પછી રાજકારણ હોય કે અંગત જીવન.
આજે આપણે એ જ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ભલે દિગ્વિજય સિંહની ઉંમર વીતી ગઈ, પરંતુ તેમનું દિલ હજી જુવાન છે. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ અને રાજ્યસભાના ભૂતપૂર્વ ટીવી એન્કર અમૃતા રાયની લવ સ્ટોરી એકવાર મીડિયામાં ઘણી હેડલાઇન્સ બની હતી. તેણે પત્રકાર અમૃતા રાય સાથેના તેમના સંબંધોને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર સ્વીકારી લીધા હતા, ત્યારબાદ આ બંનેએ મીડિયામાં ઘણી હેડલાઇન્સ પણ બન્યા હતા.
જણાવી દઈએ કે આ બંનેની લવ સ્ટોરી ફક્ત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય નહોતી, પરંતુ તેમની અમુક ફોટાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. દિગ્વિજય સિંહની પહેલી પત્નીના નિધન પછી માત્ર 6 મહિના પછી અમૃતા રાય સાથે તેમનું અફેર શરૂ થયું. પત્નીના અવસાન પછી બંને લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. આ દરમિયાન આ બંનેના ઘણા ફોટા વાયરલ થઈ હતી. દિગ્વિજય સિંહની પહેલી પત્નીના મૃત્યુ પછી, અમૃતા રાયે તેના પહેલા પતિને છૂટાછેડા આપવાનું અને દિગ્વિજય સિંહ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતુ.
દિગ્વિજય સિંહ અને ટીવી એન્કર અમૃતા રાયે વયમર્યાદા તોડી એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યું. જોકે દિગ્વિજય સિંહના દીકરા-દીકરીઓએ તેમના સંબંધોને લઇને વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ જ્યારે મિયાંબીબી રાજી ફિર ક્યા કરેંગેની સ્થિતિ જોવા મળી ત્યારે બંને એક સાથે રહેવા લાગ્યા.
દિગ્વિજય સિંહ અને તેમના પુત્ર જયવર્ધન સિંહ વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો હતો કે તેણે તેના પિતા સાથે પણ વાત કરવાનું બંધ કરી દીધું હતું. લાંબા સમયથી આ બંને વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી.
જણાવી દઈએ કે દિગ્વિજય હાલમાં 74 વર્ષ અને અમૃતા 49 વર્ષની છે. બંને વચ્ચે લગભગ 25 વર્ષનો તફાવત છે. વર્ષ 2015 માં બંનેના લગ્ન થયા હતા, દિગ્વિજય સિંહની પહેલી પત્નીની લાંબી બીમારી પછી 2013 માં અવસાન થયું હતું. દિગ્વિજય સિંહને ચાર પુત્રી અને એક પુત્ર છે, જ્યારે અમૃતા પણ તેના પહેલા પતિથી અલગ થઈ ગઈ છે.