Viral video

આદસંગી હનુમાનજીએ ખજૂરભાઈની આ ખાસ માનતાને કરી પૂર્ણ!! ખુદ ખજૂરભાઈએ જણાવી આ વાત, શું માનતા હતી?? જુઓ વિડીયો

આ જગતમાં દરેક માનવી ભગવાન પર ભરોસો રાખે છે, કારણ કે ભગવાન આજ નહી તો કાલ પણ સૌની મનોકાનાઓ પૂર્ણ કરે છે. આપણે જાણીએ છે કે લોકો ભગવાન પાસે માનતા રાખે છે. માનતા એ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને તેમને પોતાની લાગણી ની ભેટ આપવાની એક કેડી છે. હાલમાં જ ગૂજરાતના લોકપ્રિય કલાકાર ખજૂર ભાઈએ પણ પોતાની માનતા વિશે જણાવ્યું.

ખજૂર ભાઈનોમાં વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે ખજૂર્ભાઈ  આદસંગી હનુમાનજીના મંદિરમાં બેઠા છે, અને તેઓ પોતાના મનની વાત જણાવતા કહે છે કે, તમને જો વિઝા ન મળે તો મારું નામ બદલી નાખજો.

હું મારા ભાઈ તનું જાની એટલે લાલાભાઇની વાત કરું તો તેમના અમેરિકાના વિઝા કેન્સલ થયેલા અને લોકોનુ ક છે કે અમેરિકાના એકવાર વિઝા કેન્સલ થાય તો બીજીવાર નથી મળતા એટલે   હું અહીંયા દાદાના દરબારમાં આવ્યો અને દાદાને દિલથી પ્રાર્થના કરી કે મારા ભાઈ ને મહેશ દાદાને વિઝા મળી જાય તો હું ગામને જમાડી અને મંદિરમાં હવન કરીશ.

દાદા મારી પ્રાથના સાંભળી અને બનેને વિઝા મળી ગયા, તમને પણ વિઝા ન મળતા હોય તો સાવરકુંડલા પાસે આવેલ આદસંગ ગામમાં આવેલ હનુમાનજીના દર્શન કરજો દાદા તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે. ખરેખર હનુમાનજી તો હાજરા હજૂર છે અને સૌ કોઈના કામ પલભરમાં પૂરા કરે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!