આજથી ૪૫૦ વર્ષ પહેલા જ નરેન્દ્ર મોદીજીના શાસનની થઈ ચૂકી હતી ભવિષ્યવાણી! કહ્યું હતું કે, એક વ્યક્તિ ભારતનું નેતૃત્વ કરશે…જાણો વિગતે
શ્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ભારત દેશના વડાપ્રધાન બનવા માટે ત્રીજી વખત શપથ લેશે ખરેખર એ આપણા સૌ કોઈ માટે ગૌરવ ની વાત છે કારણ કે દેશને વિકસિત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીનું શાસન ખૂબ જ જરૂરી છે. આ વખતે નરેન્દ્ર મોદીજીને પૂર્ણ બહુમતી ના મળી અને તેનું કારણ એક માત્ર રહ્યું અયોધ્યા કારણકે અયોધ્યામાં સમાજવાદી પાર્ટી એ ભાજપની અનેક સીટો પોતાને નામે કરી લીધી.
આ જ કારણે નરેન્દ્ર મોદીને પૂર્ણ બહુમતી નો આંકડો પાર કરવો કઠિન બની ગયો છતાં પણ જેડીયુ અને ટીડીપી પાર્ટીના કારણે ફરી એકવાર નવ જૂનના રોજ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે. નરેન્દ્ર મોદીજીએ ભારત દેશના વડાપ્રધાન તરીકે ભારત દેશનો ખૂબ જ વિકાસ કર્યો છે અને તને જાણીને આશ્ચર્ય થશે.
આજથી 450 વર્ષ પહેલા નોસ્ટ્રાડેમસે ભવિષ્યવાણી કરી હતી કે 21મી સદીમાં એશિયામાં એક મહાન નેતાનો જન્મ થશે, જેને લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડી રહ્યા છે. 16મી સદીમાં નોસ્ટ્રાડેમસે શું ભવિષ્યવાણી કરી હતી તે જાણો
આ પુસ્તકમાં એશિયાના નેતા વિશે પણ લખ્યું છે. નોસ્ટ્રાડેમસે કહ્યું હતું કે 21મી સદીમાં એશિયામાં એક મહાન નેતાનો જન્મ થશે, જેને લોકો પહેલા તો બિલકુલ પસંદ નહીં કરે, પરંતુ તેમના કામના કારણે તે જલ્દી જ લોકોના ફેવરિટ બની જશે. તેમની ભવિષ્યવાણી પીએમ મોદી સાથે જોડાવા લાગી. ફ્રેન્ચ લેખક ફ્રાન્કોઇસ ગૌટીરે પણ આ વાત પોતાના લેખમાં લખી છે તેમણે કહ્યું કે આ નેતાલાંબા સમય સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.