Gujarat

રાજકોટ : યુવાને કારખાના મા જ ગળાંફોસો ખાઈ જીવન ટુકાવી લીધું ! આપઘાત કરતા પહેલા પિતરાઈ ભાઈ ને કોલ કરી કીધું કે…

રાજકોટના મવડી પ્લોટમાં આવેલા વિનાયક નગરમાં રહેતા કારખાનેદારે ગઈકાલે રાત્રિના સમયે પોતાના નવલનગરમાં આવેલા કારખાનામાં જઈ છતના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોખ છવાયો છે.આ મામલે માલવીયા પોલીસે કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

આત્મ હત્યાના અનેક પ્રકારના બનાવો છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના અંગે જાણીને તમે પણ ચોંકી જશો કારજ કે રાજકોટ શહેરમાં યુવાને કારખાનામાં જ ગળાંફોસો ખાઈ જીવન ટુકાવી લીધું ! આ યુવાન કોણ છે અને શા માટે આત્મહત્યા કરી તે અંગે આપને વિગતવાર માહિતી આપીશું.

સાંજ સમાચારના માધ્યમથી જાણવા મળ્યું હતું કે રાજકોટમાં મવડી પ્લોટના વિનાયક નગરમાં રહેતા યુવાને પોતાના કારખાનાંમાં ચૂંદડી બાંધીને જીવન ટૂંકાવી લીધેલ. આ ઘટનાની તપાસ થતા જાણવા મળ્યું હતું કે આ યુવાનનું નામ મયુરભાઈ પ્રવીણભાઈ પરમાર હતું.

તેમનું બરફ બનાવવાનું કારખાનું હતું. આ જ કારખાનામાં પોતાનો જીવ ત્યજી દીધો. યુવાનના મુત્યુથી તેમની પત્ની અને દીકરી નિરાધાર થઈ ગયા.મુત્યુ પહેલા મૃતક યુવક મામાના દીકરાના પુત્ર લગ્ન હતા અને સાંજના સમયે તેઓ કામથી બહાર જાઉં છું કહીને ગયા બાદ મુત્યુ પહેલા તેમના પિતાભાઈ ભાઈ જયને ફોન કર્યો હતો.

ફોનમાં તેમણે કહ્યું હતું કે મારા છેલ્લા રામ રામ.આ સિવાય તે કંઈ બોલ્યાં જ નહીં. પરિવારે તેમની શોધખોળ કરી ત્યારે તેમનો મૃતદેહ કારખાના લટકતો જોવા મળ્યો હતો અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરેલ અને ઘટના સ્થળે પહોંચી પોલીસે મૃતદેહને પોસ્ટમર્ટમ રૂમમાં મોકલ્યો હતો. આ યુવાને ક્યાં કારણે આત્મહત્યા કરી તે હજું રહસ્ય અકબંધ છે. જેથી હાલમાં આ બનાવ અંગે હાલ તપાસ શરૂ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!