Gujarat

ક્રિકેટ રસિયા અને ખેલૈયાઓ માટે દુઃખદ સમાચાર, અંબાલાલ પટેલે કરી ભારે મોટી આગાહી કરી , કહ્યું કે નવરાત્રીમાં વરસાદ…

ચોમસાની વિદાયની વેળા નજીક આવી છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ખબર સામે આવી છે. અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, આગામી મહિનામાં નવરાત્રી અને ભારત – પાકિસ્તાનનો હાઇવોલ્ટેજ ક્રિકેટ મેચ પણ અમદાવાદમાં યોજાવાની છે. આ સમયે સંકટના વાદળ છવાઇ તેવી શક્યતા જોવા મળી રહ્યા છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી સમયમાં ચિત્રા નક્ષત્ર તેમજ સ્વાતી નક્ષત્ર અને વિશાખા સૂર્ય નક્ષત્રમાં વાવાઝોડું બનવાની પ્રક્રિયા રહેશે. અનુરાધા નક્ષત્રમાં પણ વાવાઝોડનું બનવાની શક્યતા રહેશે

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ મહિનાના અંતે ગુજરાતનાં ઘણા ભાગોમાંથી ચોમાસુ વિદાય લેશે.  પશ્ચિમ ભાગમાંથી ચોમાસાની વિદાય લેશે. અને ગરમી વધવાની શરૂઆત થશે.

સૌથી ખાસ વાત અને દુઃખદ વાત એ છે કે આગામી નવરાત્રી પહેલા બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે. પરંતું તા. 17 નાં રોજ  દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. તેમજ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે.  ત્યારે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છુટો વરસાદ પણ પડી શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!