Entertainment

“તારકે મેહતા..”શોના ફેન્સને લાગ્યો મોટો ઝટકો ! દયાબેન બાદ હવે જેઠાલાલ પણ શોમાં નહિ દેખાય ? જુઓ આ વિડીયો શું કહ્યું જેઠાલાલે…

મિત્રો તમને ખબર જ હશે કે તારક મેહતા શોમાંથી છેલ્લા ઘણા સમયથી હલચલ મચી ગઈ છે કારણ કે વર્ષો પેહલા દયાબેન એટલે કે દિશાબેન વાકાણી શોમાંથી નીકળી ગયા હતા જે બાદ સોઢી,તારક મેહતા જેવા મોટા કિરદારોએ પણ શો છોડી દીધો હતો જયારે નટુકાકાનું નિધન થયું હતું આથી તેઓની જગ્યાએ પણ નવા નટુકાકાને લાવવામાં આવ્યા હતા, હાલ આ શો ચાલી તો રહ્યો છે પરંતુ સૌ કોઈના મોઢે ફક્ત એક જ વાત છે કે આ શોમાં હવે પેહલા જેવી મજા નથી આવતી.

છેલ્લા 14 વર્ષોથી આ શો સૌ કોઈને મનોરંજન પૂરું પાડી રહ્યો છે એવામાં કોઈપણ કિરદાર અચાનક જ શોમાંથી ગાયબ થઇ જાય તો તમામ ફેન્સ વિચારમાં જ પડી જાય છે એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પણ આ અંગે ચર્ચા કરવામાં આવે છે હાલ જેઠાલાલ એટલે કે દિલીપભાઈ જોશીના મામલે પણ આવું જ થયું છે, દિલીપભાઈ જોશીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓએ મોટી વાતો કરી હતી.

દિલીપભાઈ જોશી વિશે જાણવા મળ્યું છે કે તેઓ થોડાક સમય માટે પોતાના પરિવાર સાથે તંજાનિયાની ધાર્મિક યાત્રા પર જઈ શકે છે જેનેલઈને તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ આ અંગેની પોસ્ટ મૂકીને જાણ કરી હતી. આવી યાત્રાઓ પર જો દિલીપભાઈ જોશી જશે તો શોમાં થોડાક સમય માટે તેઓને આપણે નહિ જોઈ શકીએ તેવી હાલ અટકળો લગાવવામાં આવી રહી છે.

જેઠાલાલ સોશિયલ મીડિયા પર ઘણા ઈનેક્ટિવ રહે છે, એવામાં તેઓ ઘણી ઓછી તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પટ શેર કરે છે એવામાં તેઓએ આ વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ પોટે અબુધાબી દુબઇ જવાનું પણ કહી રહ્યા છે, આવી વાત સાંભળતા જ ફેન્સને પણ મોટો ઝટકો જ લાગ્યો હતો, હવે જોવાનું એ રહી ગયું કે શું શોમાંથી થોડાક સમય માટે જેઠાલાલ નહિ દેખાય.

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!