Gujarat

અન્ય યુવક સાથે લગ્નની અરજી લઈ ને યુવતી બાબા ના દરબાર મા પહોંચી ! ધીરેન્દ્ર શાસ્ત્રી એ સવાલ સાથે શુ જવાબ આપ્યો જુઓ વિડીઓ

ગુજરાતમાં બાગેશ્વર ધામની દિવ્યતા પથરાઈ ગઈ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ પોતાના દિવ્ય દરબારની શરૂઆત અમદાવાદથી થઈ હતી. હાલમાં જ સોશિયલ મોડિયામાં એક વિડીયો વાયરક થઈ રહ્યો છે. આ વીડિયો દિવ્ય દરબારનો જ છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક યુવતી બાબા પાસે પોતાની સમસ્યાનું નિવારણ મેળવવા આવી છે. ચાલો અમે આપને જણાવીએ કે આ યુવતીએ બાબાને પોતાની સમસ્યા જણાવી એ પૂર્વ જ બાબાએ પરચામાં શું લખ્યું.

તમને જણાવી દઈએ કે અમદાવાદની યુવતી અન્ય યુવક સાથે લગ્ન કરવાની અરજી લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીજી પાસે પહોંચી હતી.બાબા એ તેમના દરેક સવાલોના જવાબ એ રીતે આપ્યાં કે દીકરી પણ ખૂબ જ ખુશ થઈ ગઈ. શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજી દરેક ભક્તોના મનની વાતને જાણીને પહેલા જ કહી દે છે.

આ વીડિયોમાં જોઈ શકો છો કે ધીરેન્દ્ર શાસ્ત્રીજી પૂછે છે કે, તમને નામ લીખવાયા થા? ત્યારે યુવતી ના પાડે છે અને શાસ્ત્રીજી કહે છે કે મુઝે કેસે પતા ચલ ગયા? ત્યારે યુવતી કહે છે કે બાલાજીની કૃપાથી, ત્યારબાદ યુવતી પોતાના સવાલો બાબાજીને કહે છે. યુવતીના સવાલ સાંભળીને બાબજીએ કહ્યું કે પેટમાં પીળા ચલ રહી હૈ, દર્દ હો રહા હૈ, વિવાહકી અરજી લેકર આઈ હે, લવ ચલ રહા હૈ, ઉસી લડકે સે શાદી ભી કરના ચાહતી હૈ, આપકે પિતાકા નામ રામ નરેશ, વહી શાદી હોગી હમારા આશીર્વાદ. આ સાંભળીને જ યુવતી પણ ખુશ થઈ ગઈ.

શાસ્ત્રીજીએ વધુમાં કહ્યું કે, લડકા બહુત ગંભીર હૈ, ઘર મેં બાત કરને સે ડરતા હૈ ઔર બોલ રહા હૈ મેં બાત કરુંગા લેકિન કરતા નહિ ઔ ઇસ બાત સે દો બાર લડાઈ હો ગઈ હૈં. આપકે મન મેં ડર ભી હૈં કે કહી વોહ મુઝે ધોકા ના દે દે ઔ ઇસી કારણ તુમ દરબાર મેં આઈ હો. ખરેખર ધીરેન્દ્ર શાસ્ત્રીજી અનેક ભાવિ ભક્તોના દુઃખોને દૂર કરી રહ્યાં છે અને દરેક ભક્તોને પોતાની સમસ્યાનું નિવારણ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!