India

નામચીન પાકિસ્તાન યુવાને હિન્દુ ધર્મ ને અપનાવી લીધો ! સાથે કીધુ કે ISI મને મારવા માંગતી હતી પરંતુ કૃષ્ણ ભગવાને…

હાલમાં ચારો તરફ માત્ર સનાતન ધર્મની (sanatan dharm) બોલાબાલા ચાલી રહી છે, એવા સમયગાળામાં હાલમાં જ એક નામચીન પાકિસ્તાન યુવાને હિન્દુ ધર્મ ને અપનાવી લીધો ! સાથે કીધુ કે ISI મને મારવા માંગતી હતી પરંતુ કૃષ્ણ ભગવાન (Krishna god)વિશે એવી વાત કરી કે જાણીને તમે પણ આશ્ચય પામી જશો. ખરેખર આ વાત ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે.

સોશિયલ મીડિયાના (social media)માધ્યમથી જાણવા મળ્યું છે કે, પાકિસ્તાનમાં જન્મેલા પ્રખ્યાત મોડલ શાયાન અલીએ ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવ્યો. સોશિયલ મીડિયામાં આ વાત જણાવીને પોતાના તધર્માંતરણને ‘ઘર વાપસી’ ગણાવ્યું છે. તમને જણાવી દઈએ કે શયાન અલી, જે પોતાને જન્મથી પાકિસ્તાની, હૃદયથી ભારતીય અને પસંદગીથી એક અમેરિકન ગણાવે છે.

જ્યારે તેણે હિંદુ ધર્મમાં પરિવર્તનની જાહેરાત કરી હતી, તેણે એ પણ ખુલાસો કર્યો છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIએ તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. ‘હાલમાં તેને જાહેરાત કરી કે તે હવે હિંદુ ધર્મ અપનાવી રહ્યો છે. તેણે કહ્યું કે તે છેલ્લા 2 વર્ષથી તેના પૂર્વજોની સંસ્કૃતિ અને જીવનશૈલીને અનુસરે છે અને આજે સત્તાવાર રીતે ઘરે પરત ફરવાની જાહેરાત કરે છે.

વર્ષ 2019માં પાકિસ્તાન છોડી દીધું કારણ કે પાકિસ્તાની એજન્સીઓ તેને હેરાન કરી રહી હતી. તે ડિપ્રેશનમાં ગયો હતો
તમને જણાવી દઈએ કે શયાન હંમેશાથી પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈનો પર્દાફાશ કરવા માટે ખૂબ જ પ્રખ્યાત છે તેમજ હાલમાં તે પોતાના ધર્મ પરિવર્તનના કારણે ચર્ચામાં આવ્યો છે, તે ટૂંક જ સમયમાં ભારતની મુલાકાત લેવા માટે પણ આવશે અને તેના પૂર્વજો પણ આ ભારતની ભૂમી પર જ રહેતા હતા.હાલમાં તેને ફરી ઘર વાપસી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!