GujaratSportsViral video

વર્લ્ડકપ મેચ હારી જતા દુઃખી થયેલ ઇન્ડિયન ફેન્સ માટે રાજભા ગઢવીએ મેકલ્યો સંદેશો!! કહ્યું કે “જયારે આપણા સૈનિકો…

વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાએ જીતી લેતા ભારતીય ટીમ સહિત ભારતના સૌ લોકો દુઃખી થઈ ગયા. આ દુઃખને રાજભા ગઢવીએ પોતાની રીતે વ્યક્ત કર્યું. તેમણે એક વિડીયો બનાવ્યો અને તેમાં કહ્યું કે, “ભારત હારી ગયું, ભારે કરી! ગજબ થઈ ગયો. ભારત હારી ગયું અંદરથી શબ્દ ન ગમે. એટલે તમે વાળું પાણી કરી લેજો, આનંદથી સૂઈ જજો. સીમાડે આપના સૈનિકો ઉભા છે, એ જો શહીદ થાય તો દુઃખી થજો કંઈ વાંધો નહિ. વલ્ડ કપ તો આપણે ફરી જીતી જઈશું, આપણી ટીમે પણ મહેનત કરી પણ કંઈ વાંધો નહિ હાલ્યા રાખે. તમે બધા આનંદથી સુય જજો.”

રાજભા ગઢવીની આ પ્રતક્રિયાને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. કેટલાક લોકો તેમની પ્રતક્રિયાને ખરાબ માનતા હોય છે, તો કેટલાક લોકો તેમની પ્રતક્રિયાને સારી માનતા હોય છે.

જે લોકો રાજભા ગઢવીની પ્રતક્રિયાને ખરાબ માને છે, તેઓ કહે છે કે વર્લ્ડ કપ એક મોટી ટુર્નામેન્ટ છે અને તેમાં ભારતીય ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. તેથી ભારતીય ટીમની હાર પર દુઃખી થવું ખોટું નથી.

જે લોકો રાજભા ગઢવીની પ્રતક્રિયાને સારી માને છે, તેઓ કહે છે કે રાજભા ગઢવીએ ભારતીય સૈનિકોના બલિદાનને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ કહે છે કે ભારતીય સૈનિકો દેશની સુરક્ષા માટે હંમેશા તૈયાર રહે છે. તેઓ ક્યારેય હારતા નથી. તેથી ભારતીય ટીમની હાર પર દુઃખી થવા કરતાં ભારતીય સૈનિકોના બલિદાનની કદર કરવી જોઈએ.

રાજભા ગઢવીની પ્રતક્રિયા સારી છે કે ખરાબ, તે એક વ્યક્તિગત મંતવ્ય છે. પરંતુ એ વાત સ્વીકારી શકાય તેવી છે કે રાજભા ગઢવીએ ભારતીય સૈનિકોના બલિદાનને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!