બે મિત્રો દર્શન કરવા ઘરે થી નીકળેલા જેમાથી એક નુ અકસ્માત મા મૃત્યુ થયુ, બે બાળકો ને પિતા
સુરત દાંડી રોડ પર એક અકસ્માત ની ઘટના બની હતી. જેમા બે મિત્રો નુ એકસીડન્ટ થયુ હતુ જેમાં થી એક મિત્ર નો જીવ ગયો હતો. રવિવારે દર્શન કરવા જઈ રહ્યા છીએ તેવુ કહી ને ઘરે થી નીકળ્યા બાદ આ ઘટના બની હતી જેના સમાચાર પરીવાર ને મળતા પરીવાર મા માતમ છવાયો હતો.
એકસીડન્ટમા મૃત્યુ પામેલા કમલેશભાઈ જૈન મુળ રાજસ્થાન ના વતની હતા. અને ટાઈલ્સ ના વેપારી છે જ્યારે કમલેશભાઈ જૈન ને એક દિકરો અને એક દિકરી છે પિતાનુ મૃત્યુ થતા પરીવાર મા માતમ છવાયો હતો. જ્યારે અકસ્માતગ્રસ્ત કારના ચાલક રાજેશભાઇ જગુલાલ ખારોલ હતા. રાજેશભાઈ ને પણ હાથે અને પગે ઈજાઓ પહોચી હતી. આ અકસ્માત ની સાચી હકીકત તેવો જ જણાવી શકે છે.
આ અકસ્માત મા બન્ને મિત્રો માથી એક નો જીવ ગયો અને હતો. અને પરીવાર મા માતમ છવાયો હતો જયારે બે સંતાનો પિતા વગર ના થય ગયા હતા.
નોંધ: Gujaratiakhbar.com પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે