Religious

શનિદેવ મહારાજ ની કૃપા થી આજનો આપનો દીવસ રહેશે ખાસ, જાણો આજનું રાશિફળ

મેષ : આજે શિવદમનોત્સવ, અનંગ ત્રયોદશી, જૈન મહાવીર જન્મકલ્યાણક, અમૃતસિદ્ધિયોગનો રવિવાર કાર્ય સફળતાનો આનંદનો, હળવાશનો રહે.

વૃષભ: જૈન મહાવીર જન્મ કલ્યાણકે ધર્મકાર્યમાં આનંદ-ઉત્સાહ રહે. દાન દક્ષિણા આપી શકો. જુના-નવા સંબંધો-મિત્રના- સંસ્મરણો તાજા થાય.

મિથુન : સગા સંબંધી-મિત્રવર્ગના સામાજીક-વ્યવહારિક- ધાર્મિક કામમાં આજનો રવિવાર વ્યસ્તવાળો રહે. સીઝનલ નોકરી-ધંધાના કામ થાય.

કર્ક : સગા સંબંધી – મિત્રવર્ગના કામથી, ધાર્મિક કામથી યાત્રા પ્રવાસ થાય. મીલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. અશક્ય કામ શક્ય બની શકે.

સિંહ : આજે જૈન મહાવીર જન્મ કલ્યાણકે ધર્મકાર્યમાં આનંદ ઉત્સાહ રહે.

દાન-દક્ષિણા આપી શકો. અન્યને મદદરૂપ થઈ શકો. કાર્યરત રહેવું પડે.

કન્યા : પોતાના રોજીંદા કામકાજ, વ્યવસાયને લગતા કામકાજ, પરિવારના સંતાનના કામકાજમાં, મીલન-મુલાકાતમાં આનંદ રહે.

તુલા : જૈન મહાવીર જન્મકલ્યાણકે આજે વધારાનો ખર્ચ-ખરીદી ધર્મકાર્યથી થાય. સગા સબંધી-મિત્રવર્ગના ધાર્મિક કાર્યમાં સહયોગ આપવો પડે.

વૃશ્ચિકઃ આજે શિવદમનોત્સવ, અનંગ ત્રયોદશી, જૈન મહાવીર જન્મકલ્યાણક, અમૃતસિદ્ધિયોગને રવિવાર આનંદ-ઉત્સાહમાં પસાર થાય.

ધન : આજે રવિવારના તમારા રોજીંદા કામ ધીમી ગતિએ થાય. આળસ સુસ્તી-બેચેનીમાં દિવસની કામગીરી કરવી પડે.

મકર : આજે શિવ દમનોત્સવ – અનંગ ત્રયોદશી, જૈન મહાવીર જન્મ કલ્યાણક, અમૃતસિદ્ધિયોગનો સમન્વય પરિવારમાં આનંદમય રહે.

કુંભ : આજે જૈન મહાવીર જન્મકલ્યાણકે ભક્તિ-પૂજા-મંત્રજાપથી, દાન દક્ષિણા આપવાથી હૃદય-મનની શાંતિ-સ્વસ્થતા જળવાય, હળવાશ રહે.

મીન આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય તેવું કામ અન્યના સહયોગથી થાય. ભક્તિ-પૂજા-મંત્રજાપથી આનંદ રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!