Gujarat

આવનારી 31 તારીખ માટે અંબાલાલ પટેલે કરી દીધી આ ખુબ મોટી અગાહી!! કહ્યું આખા દેશમાં આ દિવસે ચંદ્ર….

ચંદ્રથી પણ વધારે આપણો ભારત દેશ ચમક્યો છે, કારણ કે હવે ચંદ્ર પર ભારતનું પ્રભુત્વ અને અસ્તિત્વ અંકિત થઈ ગયું છે. આખા વિશ્વને ભારતે ચોંકાવી દીધા છે, ત્યારે હવે ચંદ્રને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે આ આગાહી કરીને ચારો તરફ કુતુહલ સર્જાય ગયું છે. 31 ઓગસ્ટ એવી ઘટના બનશે કે સૌ કોઈની નજર ચંદ્ર પર જ હશે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, અવકાશમાં એક ખગોળીય ઘટના બનશે જે અતિ દુર્લભ માનવામાં આવે છે. વાત જાણે એમ છે કે, આ મહિનાના અંતમાં શનિ ગ્રહ પૃથ્વીની ખૂબ નજીક આવવાનો છે. આ કારણે પૃથ્વી પરથી કોઈપણ સાધનની મદદ વગર જ શનિ ગ્રહને જોઈ શકશે.

આ મહત્વની ઘટના તામ 31 ઓગસ્ટના રોજ બનશે જેથી દેશભરમાં સુપર મૂન જોવા મળશે. અંબાલાલ પટેલે 26-27 ઓગસ્ટે સૂર્યશનિનો પ્રતિયોગ થશે. આ વખતે પૃથ્વી પરથી શનિના વલયો પણ સ્પષ્ટ દેખાશે. 2023માં 26-27 ઓગસ્ટ દરમિયાન આ ઘટના દેખાશે. આ ઘટના દર વર્ષે એકવાર થાય છે.

નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ શુક્રવારે કહ્યું હતું કે, શનિ આકાશમાં મોટો અને ચમકતો જોવા મળશે. આ ગ્રહ ફેબ્રુઆરી 2024 સુધી દેખાશે. આ દરમિયાન કોઈપણ વ્યક્તિ આકાશમાં દેખાતા શનિ ગ્રહને સરળતાથી ઓળખી શકે છે.શનિ પૃથ્વીથી સૌથી દૂર આવેલા ગ્રહોમાંથી એક છે. પરંતુ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં તેને લોકો કોઈપણ સાધનની મદદ વગર સરળતાથી જોઈ શકશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!